________________
૧૬૬
કવિ કેશવકૃત નેમિનાથ ફાગ વિહાર કરતા ગિરનાર આયા, તીરથ દેખી સુખ પાયા રે, ૧૦૫ ને. સડસ પુરબ સે દીક્ષા લીધી, જિણ ઉત્તમ કરણ કીધી રે, ને રાજુલ મન વૈરાગ મેં આયે, તિણ અથિર સંસારને જાણે રે, ૧૦૬ ને. પ્રભુ પાસે લીધી જિણ દીક્ષા, વિધિ સુપાલી ગુરુ-શિખ્યા રે, ને ઝિમિર ઝિરમર વરસે મેહ, જિહાં ભજે કેમલ દેહ રે. ૧૦૭ ને ચીર સુકાવૈ ગુફા મૈ આવી, તબ રહનેમને મન ભાવી રે, ને ચિત ચૂકે રહનેમ જિવાર, રાજુલ ઉપદેશ દે તારે રે. ૧૦૮ ને. સીલવતી એ રાજુલ રાણી, સોલ સતી માહિ વખાણી રે, ને પિઉ–પહિલી તે પહતી મુગત, મુઝ બહિની દેખું જગતૈ રે. ૧૦૯ ને. મુઝન પ્રીતમ પહિલી છોડી, જિણ મેખ-વધૂ સે પ્રીત જડી રે, ને તિયું કારણ પહિતી હું જાઉં, તિડાં મનવંછિત સુખ પાઉ રે. ૧૧૦ ને જિણ ભરમા વાલંભ મેરે, તેહને રૂપ છે અધિકેરે રે, ને
એ તે ઈહાં કિણ કવિ ચતુરાઈ, શિવ-પદવી રાજુલ પાઈ રે. ૧૧૧ ને. વરસ સાતસૈ સંજમ પાથે, જિણ આપણે કુલ ઉત્પાલ્યા રે, ને સહસ વરસને પાલી આપ, એ ધાતી-કરમ ખપાઈ રે. ૧૧૨ ને. રાજલ નેમ મુગત મિલીયા, દુખ-દેહગ સગલા ટલીઆ, ને પાપ થકી જેહના મન વલીયા, તે પામે નિત રંગરલી રે. ૧૧૩ ને. સંવર સતર એકાવન વર, ફાગુણ કૃદિ તેરસ હરએ રે, ને પાટણ સહર સદા સુખદાઈ, એ ફાગ રચે વરદાઈ રે. ૧૧૪ ને વાચક લાવન્યરત્ન પસાયા, કેશવ જિનના ગુણ ગાયા રે, ને ભણસ્ય ગુણ જે સાંભી , તેમના મનવંછિત ફલી રે. ૧૧૫ ને.
ઇતિશ્રી નેમિનાથ ફાગ સંપૂર્ણમ્ શ્રીરસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org