________________
શ્રીમતી જયાબહેન ઠાકાર : મનરેખા
૧૭૫
અમર છે જ. તમારો આત્મા સદાચે મારામાં પ્રાણ પૂરતા રહેશે. આપણે તે એ અજરઅમર આત્મા સાથે આપણા યાગ સાધ્યા હતા. યુગબાહુ ! નાથ ! ”
યુગમાહુના નશ્વર દેહ તેની આગળ વિલય પામતા જતા હતા. અને મદનરેખાના માંમાંથી ઇષ્ટદેવની સ્તુતિ સહજ રીતે આવિર્ભાવ પામતી જતી હતી.
મણિરથને દૂરથી એણે સેવકાથી ઘેરાયેલેા જોચે.
“ એહ ! એમણે મને વૈધવ્ય આપ્યુ...? ” ક્ષણભર મદનરેખાના આત્મા ભયંકર આ નાદ કરીને વિહવળ ખની ગયા. પરંતુ ખીજી જ ક્ષણે એણે મૃત પતિના ચહેરા તરફ જોયુ.
હજી તેા એ જ જીવનની તાજગી અને યૌવનનાં તેજ ત્યાં પ્રસરેલાં હતાં. નિર્દોષતા અને પવિત્રતાની રેખાએ લેશમાત્ર આંખી નહેાતી પડી.
*
“ હે પ્રભુ ! એ મારી પાસે જ છે.! જન્માજન્મનાં ધન એક:જન્મથી આછાં તૂટે છે ? આ તા એમનુ સ્થળાન્તર છે. પતિ પરદેશ સિધાવે ત્યારે નારીને “ બિચારી વિધવા ” કહેવાની શક્તિ કાણુ ધરાવે છે? એ વિરહિણી પત્ની છે એટલુ જ;! અને આ એમના ભાઈ ? કાણ જાણે, કયા ભવના વૈરભાવનું' શમન કરી રહ્યા હશે? કદાચ મેં જ ફાઈ કાળે એમને આનાથી પણ વિશેષ અવદશામાં મૂકયા હશે. અથવા જુગ જુગ પહેલાં કાઇક વખતે યુગમાહુના આત્માએ એમના અતરને ભયંકર વ્યથા પહોંચાડી હશે. આજે કદાચ અમને એનું વિસ્મરણ થયું હાય, પણ એ વિસ્મરણ-પૂજન્મ વિષેનું એ અજ્ઞાન–મને હવે વધારે અજ્ઞાની ન બનાવે એ જ જોવાનુ! એમાંથી સાચું દર્શીન પ્રગટાવે તે જ એ કર્માના અંધ તેાડી શકે. માનવી પેાતાના આત્માનુ અનિષ્ટ પાતે જ કરે છે. એ માટે અન્યને દાષિત ઠરાવી વધારે મિથ્યાભિમાનનાં આવરણ ન આવે એટલી જ જાગૃતિ રાખવી ઘટે. ”
મદનરેખાના વિચારોને કોઈ અત નહેાતા....એના સૂના અનેલા હૈયામાં જાણે કે પ્રબુદ્ધ આત્માનાં એજસ પથરાયે જતાં હતાં
એમાંની એક તેજરેખા મણિરથના આત્માને સ્પશી ગઈ. અને એ આવીને એના ચરણમાં ઝૂકી પડયો !
“ મારા આત્માને પણ ઉગારે મહાસતી !” એનાથી આગળ એ ન ખેાલી શકયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org