________________
૪૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-અધ ઈંદ્રજાલ સુપના સમેા જયવંતા જી એહુ અનિત્ય સ`સાર ગુણવતા જી । આઉષયે તિણે કારણે જયવ'તા જી સેઠ ગયા. યમદ્વાર ગુણવંતા જી ૫૧ના ભાઈ ભેાજા એકમનાં જયવ'તા જી શ્રીમતિ ઉપરિ રાગ ગુણવંતા જી । અલ્પ થયા તિહાં અનુક્રમે... જયવંતા જી વિરુઈ એટલે વાગ ગુણવતા જી ૫૧૧મા
યત ઃ
શ્રી પીઠુર નર સાસરે' સ'ની
સહવાસ ! એતાં હાય અલષાંમણાં જો મી થિર વાસ ॥ ૧ ॥
શ્રીમતિ નિજ ભરતારસ્યું જયવંતા જી જાવાને પરિણામ ગુણવતા જી । મન ચિતે ભરતારનાં જયવ'તા જી કેહવા રહેવાના ઠામ ગુણવતા જી ૫૧રા કેહવી ક્રાય નારી અચ્છે... જયવંતા જોઉં તાસ સ્વરૂપ ગુણવંતા જી । ઉતકતિ ચિત્ત તેહસ્યું જયવ'તા જી કહે` પતિને' કરી ચુ’પ ગુણવતા જી ૫૧૩મા જનકનુ' ઘર નિજ સ્વામિજી જયવંતા જી નવ દ્વેષાડા કેમ ગુણવંતા જી । સાસરે રહેવુ. નારને જયવંતા જી જનકગૃહે નર નેમ ગુણુવ'તા જી રા૧૪ા જસ કીતિ પામે’ ઘણી જયવતા જી અન્યથા હાય અપમાન ગુણુવંતા જી । તવ એલ્ચા ધનદેવ તે જયવ'તા જી અવસરે' મેલચુ તાન ગુણવંતા જી ૫૧મા ખીરયવ'તી શ્રીમતી જયવતા જી મૌન કરી રહી તામ ગુણુવ'તા જી। વલી કાલાંતર એકદા જયવંતા જી શ્રીમતિ કહે સુણો સ્વામિ ગુણવંતા જી ।૧૬। ત્રણ્ય જાતિના પુરુષ છે. જયવ'તા જી જઘન્ય ઉત્તમ નર જાત ગુણવંતા જી । ત્રીજા મધ્યમ જાણીÛ જયવંતા જી પ્રથમ સ્વસુરગુણે ખ્યાતિ ગુણવતા જી ।૧ા નિજ ગુણ ખ્યાતિ ઉત્તમ કહ્યા જયવ'તા જી મધ્યમ ખાપ ણે ગુણવ'તા જી । તિણે તુમ્હને' રહેતાં ઇહાં જયવંતા જી સ્વસુર તણે' દ્રવ્યેણુ ગુણવતા જી ।૧૮ા ઉત્તમતા નવિ એહમાં જયવતા જીવલી સુણો ત્રણ પ્રકાર ગુણવતા જી ખપગુણે' ઉત્તમ કહ્યા જયવતા છ મધ્યમ માત પ્રકાર ગુણવંતા જી ૫૧૯ા નારગુણે જે વિસ્તર્યા જયવ'તા જી તેહુ જઘન્ય કહેવાય ગુણવતા જી । યદ્યપિ ગુણવંતા તુમ્હે જયવંતા જી સકલ કલાના ઠાય ગુજીવતા છ ાર્તા સમરથ દ્રવ્ય ઉપાર્જવા જયવતા જી તે પશુિં ઇમ કહેવાય ગુણવ'તા જી જમા શ્રીપુ’જ શેઠનાં જયવંતા જી કહે જનના સમવાય ગુણુવંતા જી ારા તિણે' જે ઉત્તમ પુરુષના જયવંતા જી. મારગની કરી ચાહ ગુણવતા જી । જનમભૂમિ તે અનુસરો જયવતા છ સ્યુ' કહિઇ ઘણું નાહ ગુણવંતા છ ારા એહ મદનના રાસમાં જયવંતા જી તેરમી ભાષી ઢાલ ગુણુવ'તા જી । ૪ પદ્મવિજય ' કહે. આગલ જયવંતા જી વાત ઘણું સુરસાલ ગુણુવ'તા જી ારા ડા સવ ગાથા ૩૦૭ [૩૦૫ ] ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org