________________
૩૯
પં. શ્રી રણણીકવિજયજી શ્રી પદ્યવિજયજી વિરચિત મદન-ધનદેવ રાસ
લે વલી સુસ મેકલે, ઈમ કહીં આપ્યું તસ હાથિ રે શુક સહિત રૂડું પાંજરું, લીધી અલંકૃતિની આથિ રે જૂઓ ૧પ હવઈ સાગરદત્ત તે નયરમાં, કરી કયવિક્રય વ્યવહાર રે ચઢીઓ ઘરિ જાવા પ્રવાહણે, ક્રમે સાગર પામે પાર રે જૂઓ૦ ૧દા ઉતરી હવે નયરમાં સંચર્યો, હિ શ્રીપુંજને ગેહ રે કહ્યું સર્વ વૃત્તાંત તે સેઠને, જે નારિઈ ભાખ્યો તેહ રે જૂઓ૦ ૧ળા આ શુકપંજર તિણે આપિઉં, નારીને રમવા હેત રે તે લેઈનઈ અતિ મોદણ્યું, નિજ પુત્રીને દેઈ સંકેત રે જૂઓ. ૧૮ ભરતારપ્રસાદ એ માનતી, શુકણ્યે રમતી સુરસાલ રે ! પુણ્યઉદય થર્ચે હવે એ કહી, પંઘવિજ” બારમી ઢાલ રે જૂઓ૦ ૧લા
સર્વ ગાથા ૨૮૪ [૨૮૨ ]
| | દુહા છે રમતાં રમતાં એકદા, દવરક દીઠે પાય | વિસ્મય પામી ગોડી, તવ તિહાં અચરિજ થાય તેવા
મૂલ રૂપે ધનદેવને, દેષી હરષ ન માય ! વિસ્મય લહીને પૂછતી, પ્રણમી નિજ પતિપાય પારા સ્વામી એ અદ્ભૂત કિસ્યું, કહે મુઝને અવદાતા તે કહે. જિમ દે તુહે, તિમ જ અ છે એ વાત છેડા હિમણાં અધિક મ પૂછયે, સાંભલી એહ વિચાર! હર જઈ નિજ તાતનેં, ભાષ્યો તે પ્રકાર પાકા
છે ઢાળ ૧૩ છે
છે આવો જમાઈ પ્રાહુણા જયવંતા છ–એ દેશી છે શ્રીપુંજ સેઠ હ હરષસ્ય જયવંતા છ જઈ જમાઈરૂપ ગુણવંતા છે ! અતિ હરષિત સહ કુટુંબ તે જયવંતા જ સાંભળી તેહ સ્વરૂપ ગુણવંતા જી પા અતિ આદર સનમાનથી જયવંતા જી રહેવાને આવાસ ગુણવંતા છે ! આ સ્વર્ગવિમાન સ્ય જયવંતા જી બહુ ધન પૂરિત ગ્રાસ ગુણવંતા જ દા તિહાં ધનદેવ સુ રહે જયવંતા જ નવ પરણિત લઈનારિ ગુણવંતા જ સ્વેચ્છાઈ અતિ સ્નેહથી જયવંતા જી ભોગ ભેગ શ્રીકાર ગુણવંતા જી પાછા જાણે પુણ્યઉદય થકી જયવંતા છ પામ્ય કિરી અવતાર ગુણવંતા છે, કરે વ્યવસાય ઘણા તિહાં જયવંતા જ સકલ કલા ભંડાર ગુણવંતા જ પાટા લાભ ઘણે તેમાં થયે જયવંતા છ દ્રવ્ય પાત્ર હુએ તામ ગુણવંતા છે કાલ કેતાહિક નીગમેં જયવંતા જી રહેતાં તિણહીં જ ઠામ ગુણવંતા છ ાલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org