________________
મેષ, મર, gs, કર દત્ત,
ચી, મિથુન, તુણા, ઘન ના ! कुभ मीन, अलि, केसरि मृत्यौविचरित भद्रा त्रिभुवन मध्ये ॥
અથ - આ ભદ્રા સ્વર્ગ પાતાળ અને પૃથ્વી ત્રણે લોકમાં વિચરે છે.
મેષ, મકર, વૃષભ, કર્ક આના ચન્દ્રમામાં ભદ્રા સ્વર્ગ લેકમાં જાણવી.
કન્યા મિથુન, તુલા અને ધનના ચન્દ્રમામાં, ભદ્રા પાતાળ લેકમાં અને કુંભ, મીન, વૃશ્ચિક, સિંહના ચન્દ્રમામાં મૃત્યુલેકમાં રહે છે.
स्वर्गे भद्रा शुभं कुर्यात्, पाताले च धनागमम् । मृत्युलोके यदा विष्टि , सर्व कार्य विनाशिनी ।।
અથ - જે ભદ્રા વર્ગ લેકમાં હોય, તે શુભ કાર્ય કરે, જે પાતાળમાં હોય, તે દ્રવ્ય લાભ કરે અને મૃત્યુ લેકમાં હોય, તે સર્વ કાર્યને વિનાશ કરે.
सम्मुखे मृत्युलोक स्या, पाताले च अधोमुखी । ऊर्ध्वस्था स्वर्गगा भद्रा, सम्मुखे मरणप्रदा ।।
અથ:- જે ભદ્રા મૃત્યુ લોકમાં હોય, તો સન્મુખ સમજવી, પાતાળમાં હોય, તે અધોમુખ સમજવી અને વર્ગમાં હોય, તે ઉર્વ-સુખ સમજવી. જે સસુખ હોય, તે મૃત્યુદાયી નીવડે છે.
વિવા મા થતા રાત્રો, રાત્રિ મદ્રા થતા ને तदा विष्टि कृतो दोषो, न भवेत्सर्व सौरव्यदा ॥
દર માસના કૃષ્ણ પક્ષમાં સાતમ અને ચૌદસ તથા શુકલ પક્ષમાં આઠમ અને પૂનમની પૂર્વદલ ભદ્રા દિન સંજ્ઞક છે.
વિભાગ પહેલે