________________
તે રાત્રિમાં આવી પડે તે, શુકલ પક્ષમાં ૪/૧૧ તથા કૃષ્ણ પક્ષમાં /૧૦ ની પરદુલ ભદ્રા , રાત્રિસંશક છેપણ જે-દિવસે આવે તે ભદ્રાનો દોષ નથી. તે ભદ્રા સુખદાયી છે. . .
* * [૭] વિડિટ (ભકા) કરવાંમાં ત્યાજ્ય - विष्टिस्तु सर्वथा त्याज्या, “क्रमेणैत्रांगा तु या । અમે જતા મન સર્વે કાર્યેષુ શમના ||
અથ પૂ નક ભદ્રા દિવસમાં અને ઉત્તરાઈ ક્રમની ભદ્રા રાત્રે આવે તો સર્વ પ્રકારના શુભ કાર્યો છેડી દેવાં.
તેનાથી વિપરીત અર્થાત મૂકી - ભદ્રા રાત્રે અને ઉત્તરાની ભઠ્ઠા દિવસે આવે તે સર્વ કાર્યોમાં શુભ ફળદાયી નીવડે છે.
[[૮] ભદ્રામાં સર્વથા ત્યાજ્ય માયાં તળે, સાવ જુની તથા = श्रावणी नृपति हन्ति, ग्राम दहति फाल्गुनी ।।
અથડ- ભદ્રામાં શ્રાવણ અને કાળુની ક ન કરવાં જોઈએ. શ્રાવણ કરવાથી રાજાને નાશ થાય, અને હળી- કરવાથી ગામનો આગથી વિનાશ થાય.
-- . [૯] ભતાનું જ્ઞાન शुकले पूर्वार्धे ऽष्टमी पंच दश्यो भद्रे
થી રથ ચતુર્થી રહેં , कृपणे ऽन्त्याधं स्यात्तृतीया दशम्योः,
1. પૂર્વે મા સપ્ત શંકુ તિથ્થો છે ! અથ:- અજવાળી આઠમ અને પૂનમના પૂર્વાર્ધમાં તથા અગિયારસ અને ચાથના ઉત્તરાર્ધમાં ભદ્રાને વાસ હોય છે.
તથા આધારીઆ પક્ષની તેરસ અને દશમના ઉત્તરાર્ધમાં અને સાતમ અને ચૌદસના પૂર્વ ધમાં ભદ્રાને વાસ હોય છે. [બત બહડચક્રમ] ૬-શ્રી ધતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :