________________
અથ – વાદવિવાદ, શત્રુસંતાપ નિવારણ, મિત્ર મેળાપ આ બધા કાર્યો ભદ્રામાં કરવાથી જરૂર સફળ થવાય છે. ભદ્રાની રાત તેજ દિવસ છે અને દિવસ તેજ રાત છે માટે તેનો ત્યાગ ન કરશો એમ મુનિ શ્રી પુણ્યવિજયજી કહે છે.
મંગળવાર, રવિવાર અને શનિવારે ભાગ કલ્યાણકારી છે. [©] ભતા અપિણ-વિંછ જણવાની રીત सित पक्षे सपिणी जनाई, विच्छनी तम पक्षे होई। पांच घड़ी सर्पिणी मुखी, विच्छनी पुच्छनी रक्खई ॥ .
અર્થે – અજવાળી આમાં સર્પિણી જાણવી. અંધારીઆમાં વિંછણ જાણવી, પાંચ વલ સર્પિણીસુખી સમજવી, પૃષ્ઠ ભાગની રક્ષા વિણી કરે છે.
ભદ્રા કાર્યો वादकरण वैरी हरण वैद्य बुलावन काज । भय प पुरी थइ भूपति, मिलन भद्रा लीजे साज ।। दशभ्यां च तृतीयाया, कृष्ण पक्षे परे दले । सप्तभ्यां च चतुर्दश्यां विष्टिः पूर्व दले स्मृता ।। एकादश्यां चतुथ्य चि, शुक्ल पक्षे परे दले । अष्टभ्यां पूर्णिमियां च विष्टिः पूर्व दले स्मृता ।।
હરે કૃષ્ણ પક્ષ તથા શુકલ પક્ષની જે તિથિઓમાં પૂર્વદળ અથવા પર દળ વિષે વિષ્ટિ (લા) થાય છે, તેને નીચેના ચકને વિશે સમજી લેવી.
[ી પૂર્વદલ ભકા તિથિ પક્ષ કૃષ્ણ પક્ષ ૩૧૦ પરાર્થે કૃષ્ણ પક્ષ ૧૪ પૂઈ શુકલ પક્ષ ૪/૧૧ પરાધે
શુકલ પક્ષ ૧૧૫ પૂર્વ શ્રી યતીન્દ્ર મૂહૂર્ત પ્રભાકર :
: ૩