SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અથ – હવે પંચક શું તે કહીએ છીએ. તિથિ અર્થાત્ ૧૫-૧૨-૧૦-૮-૪ સંક્રાન્તિનો જે અંશ અથવા દિવસ ગયા હોય, તેને જોડીને નવ વડે ભાગવા, એટલે જે પાંચ શેષ રહે તે પંચક જાણીએ. આ રીતે પાંચે એક વિચારતા રાગ પંચક ૧૫ માં, અગ્નિ પંચક ૧૨ માં, રાજ-પંચક ૧૦ માં, ચાર-પાંચ ૮ માં અને મૃત્યુ પંચક ૪ માં જાણવું. [૨] પંચક દેષ यद्यर्क वारे किल रोग पंचकं, सोमे च राज्यं क्षितिजे च वन्हिः । सौरो च मृत्यु धिषणे च चौरो, વિવાહ જે નીચઃ | અર્થ - જે રવિવારે રાગ-પંચક લાગે, સેમવારે રાજ્ય પચક, મંગળ અગ્નિ પંચક, શનિવારે મૃત્યુ પાચક, ગુરૂવારે ચારપંચક હય, તે વિવાહમાં વર્યું છે. રોગ વર ને રાત્રી, લિવા રચાઈન ! उभयोः संध्ययो मत्यु रन्य काले न निदिताः ॥ અથ - રાગ અને ચાર પાચક રાત્રે અશુભ છે. રાજ્ય અને અગ્નિ પંચક દિવસમાં વર્જિત છે, અને બંનેની સધિમાં થતું મૃત્યુ પંચક નિહિત છે અન્ય સમયમાં વર્જિત નથી. - પંચક ચક રોગ |અવિના તૃપ | ટ | અન્ય ૧૫. ૧૨ ૧ ૬ મુળ મંગળ સોમ | ગુણ | શ | : - - : વિભાગ પહેલે
SR No.011638
Book TitleYatindra Muhurt Darpan
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherRajendrasuri Jain Granthmala
Publication Year1985
Total Pages593
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy