________________
ઘડીને રવીને
[૬] ગિની ઘડી ત્યાગ કરવા વિષે परिघार्घ पच शूले, षट्गडातिगंडयो । થાધારે નવ નાથ%, વર્ષો સર્વ યુ
અથ - અધાં પરિવારને ત્યાગ ક, શૂળની પંચ ઘડીનો ત્યાગ કર, ગડ અતિ ગડની છ ઘડીનો ત્યાગ કરે વ્યાઘાતની નવ ઘડીને ત્યાગ કર ગુરુ-શુક્ર અસ્ત, તેમ જ સિહ
ના થાય ત્યારે ત્યાગ કર. જન્મ માસ, જન્મ નક્ષત્ર, વ્યતિ પાત વૈધૃતિ, ભદ્ર, પિતૃદિન, શ્રાદ્ધતિથિ, ક્ષય વૃદ્ધિ તિથિ, અધિક માસ, ક્ષય માસ કુલિક, પ્રહરાર્ધ, પાત, મહાપાત અને વિષકુંભની ત્રણ ઘડી આદિને સર્વ શુભ કાર્યમાં ત્યાગ કરે.
[૬૭] દગ્ધાતિથિ કેષ્ટક
મા
તિથિ
ધન તપ...
કઈ કન્યા|સિંહ મકર સૂર્ય કુંભ) મેષ, મિ. . તુલા રાહુ
૧૦] ૧૨ (તિથિ
સેવાદિ સક્રાન્તિમાં સૌરમાસ, દાતિથિએ સર્વ કાર્યમાં વર્ય ગણેલ છે, લગ્નમાં સર્વથા ત્યાગ કરેલ છે.
कु योगा स्थिति वारोत्था, भोत्या भ वार जाः । हण बग खशेत्वेव वा स्मि तया जास्तथा ।।
અથ - તિથિ વારથી ઉત્પન્ન થયેલા ક્રિકત્વ જૂદગ્ધા મૃત્યુ આદિ રોગ હણ દેશમાં અંગદેશમાં શિગમાં જ વજર્ય કરવાનું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે.
[૬૮] ભદ્રાવાસ વચા, તુણા, મર, ઘન, ઘર પતિ ! વૃષમ, વૃશ્ચિ, મિથુન, મેષ વાલે ! ક, કુમ, , , મૃત્યુનો વાસ: .
વિભાગ પહેલે