________________
નક્ષત્ર
હળ
[૨૦] માલચક્ર
3
avst
મ
सूत्र
૮ { ૩
युभ
સુબ
હાનિ
[૬૧] ઉપગ્રહ યાગ
સૂર્યાં નક્ષત્રથી ચન્દ્ર નક્ષત્ર સુધી ગણતાં ૫૮-૧૪૦૧૮-૧૯ ૨૨-૨૩-૨૪ એ ક્રમના નક્ષત્ર હાય, તે! ઉપગ્રહ ચેશ થાય છે. આ ચેાગમાં શુભ કાર્ય ન કરવું, ઉપગ્રહ ચૈન કાર્ય માં ત્યાય છે. [૬૨] પ્રાણ હરણ ચાંગ
સૂર્ય નક્ષત્રથી ગણુતા મુર્હુતના નક્ષત્ર સુધી ૧-૫-૭-૮-૧૧ ૧૫-૧૬ સુ નક્ષત્ર આવે તે પ્રાણ હરજી નામના યાગ થાય છે. આ ચાન શુભ કાર્યોમાં વર્જ્ય છે.
[૬૩] ગુરુ શુક્રને અસ્ત વિચાર
શુક્ર કે શુરૂ મસ્ત હાય તેા પ્રતિષ્ઠા, વિવાહ મૈલ તેમ જ બારણુ ચઢાવવાનુ` કા` પશુ કરવુ નહિ. કૂવા- વાવ-સરેશવર ખેાદાનવાં નહિ, અને વાસ્તુ ખાત ને ધર્મશાળાનું કામ પણ કરાવવું નહિં ગુરુ-શુક્રના અસ્તમાં શુભ કાર્ય કરવું એમાં શાસ્ત્ર વિશષ છે.
[૧૪] પ્રયાણની દિશામાં નક્ષત્ર દાષ
ઉત્તરે હસ્તા, દક્ષિણી ચિત્રા, પૂવે રહિણી નક્ષત્ર હાય તા પ્રયાણ કરવું, પશ્ચિમે શ્રવણ નક્ષત્ર હેાય તે પ્રયાણુ ન કરવુ. તે મરણનું કારણુ અને છે.
[૬૫] ખાત વિષે પ્રભાણુ
ભાતમાં અને શિલાન્યાસમાં વૃષભ ચક્ર પ્રશંસાપાત્ર છે. સુત પ્રકાશશાં કહેલ છે કેન્દ્ર
કન્યા રજસ્વલા હાય તે પછી ગુરૂ ૪-૮-૧૨ માં હોય તે પણ ત્રણ દ્વિવસ પછી લગ્ન કરે તે દ્વાષ નથી, રજસ્વલા પછી લગ્ન કરી શકાય છે. લગ્ન ખળ, તારાખઙ દેખીને લગ્ન કરવાં જોઈએ ગુરુનું દાન સાનુ હલતી કે ચણાની દાળનુ કરવુ જોઈએ.
૪ શ્રી યતીન્દ્ર ગ્રુહુર્ત પ્રભાકર
+ ૧૫