________________
[૫૩] રાહુ વાસ-વિચાર બારણા માટે રાહુ સન્મુખ ન લે.
માગશર, પિષ, મહામાં રાહુ પૂર્વમાં રહે છે. ફાગણ ચૈત્ર અને પૈશાખ માસમાં રાહુ દક્ષિણમાં રહે છે.
જેઠ, અસાહ અને શ્રાવણમાં રાહુ પશ્ચિમમાં રહે છે. ભાદ, આસે અને કારતકમાં શહુ ઉત્તરમાં રહે છે.
જે દિશામાં દ્વાર બનાવવું હોય તે દિશામાં રાહુ ન હવે જોઈએ,
[૫૪] રાહુવાસ સ્થાન રાહુ રવિવારે નેઋત્ય ખૂણામાં, સોમવારે ઉત્તરમાં, મંગળવારે અગ્નિ ખૂણામાં, બુધવારે પશ્ચિમમાં, ગુરૂવારે પશ્ચિમમાં, શુક્રવારે પૂર્વ દિશામાં અને શનિવારે વાયવ્ય ખૂણામાં હોય છે.
[૫૫] રાહુ મુખ રવિવાર અને ગુરૂવારે રાહુ મુખ પૂર્વમાં. શુક્રવાર અને સોમવારે દક્ષિણમાં, મંગળવારે પશ્ચિમમાં તેમ જ બુધવારે અને શનિવારે ઉત્તરમાં હોય છે, તેમ જાણવું.
[૫૬] કુમાર ચાગ ૧ એકમ, ૬ છઠ્ઠ, એકાદશી, પચમી, દશમી તિથિ જોય; આગળ-બુધ-સમ, શુક્રવાર હેય. અશ્વિની, રોહિણી, પુનર્વસુ, મલા હd, વિશાખા, મૂળ, શ્રવણ, પૂર્વાભાદ્રા નક્ષત્ર જે હેય, તિથિવાર નશાત્ર મિલા કે કુમાર યાગ તેથી થાય, આ યોગ સર્વ કાર્યમાં લાભદાયક થાય.
[૫૭] રાગ પૂનમ, ત્રીજ, બીજ, સાતમ, બારસની તિથિ હોય, શવમંગળ બુધ, સોમ શુક્રવાર હોય તેમ જ ભરણી, મૃગશિરા, પુષ્ય, શ્રી થતી મુર્ત પ્રભાકર :
૨૩
અખા
ના પગ થી થાય