________________
[૫૧] નામ-રવિને વિચાર नामो रवि मृत्यु सुतार्थ लाभ तो s के,
__पंच भेद प्राग्वदना मंदिरे; पूर्णेति थौ-प्राग्वदने गृहेषु,
વે નાદિ જે ગ્યા ગોજરાજે છે અથઃ લગ્નથી ૨-૫-૮-૧૧ ભાવેથી પાંચમા સ્થાનમાં સૂર્ય હેય તે ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાના મવાળા ઘરમાં પ્રવેશ કરવાથી નામ રવિ રહે છે.
અને ગૃહ દ્વાર પૂર્વમાં હોય તો પૂર્ણ તિથિમાં દક્ષિણ દ્વારે હોય તે નંદ તિથિમાં, પશ્ચિમ દ્વારે હોય તે ભદ્રા તિથિમાં અને ઉત્તર દ્વારે હોય તે જયા તિથિમાં ગૃહ પ્રવેશ શુભ છે.
લનથી ૮-૯-૧૦-૧૧-૧ર એ સ્થાનમાં સૂર્ય હોય તે પૂર્વના દ્વારથી ઘરમાં પ્રવેશ કરો.
૫-૬-૮-૯ એ સ્થાનમાં સૂર્ય હોય, તે દક્ષિણ દિશાથી ગૃહમાં દાખલ થવું
૨-૩-૪-૫-૬ એ સ્થાનમાં સૂર્ય હોય, તે પશ્ચિમ દિશાથી ઘરમાં દાખલ થવું.
૧૧-૧૨-૧-૨-૩ એ સ્થાનમાં સૂર્ય હોય, તે ઉત્તર દિશાના મોંવાળા ઘરમાં પ્રવેશ કરે. નામ સૂર્ય લાભદાયી થાય છે.
પિ૨] વત્સ વિચાર સામે વત્સ ન ચાલિયે, ન કરીએ ઘર વાસ, દેવળ દેવ ન બેસાડીએ, જેથી વિચારે છે, સન્મુખ હરે આયુ, કે ધનનો નાશ; વાગે ને વળી દક્ષિણે સુખદાયી ગણુ જાસ.
વિભાગ પહેલે