________________
मधान ग्रस्त क्षेत्रात् सेहि शेष दिसुवम् । अमा वस्या दिश शेषे सूर्यग्रहणं मा दिशेत् ॥
અર્થ: પૂર્ણ થતા મહિનાની અમાવાસ્થાને દિવસે સૂર્ય અને ચન્દ્ર એક રાશિમાં હોય છે. પરંતુ અમાવાસ્યાના દિવસે સૂર્ય નક્ષત્ર અને ચન્દ્ર નક્ષત્ર એક આવતાં હોય તે અમાવાસ્યાના દિવસે પ્રતિપદા (સુદ એકર્મા)ની સંધમાં સૂર્ય ગ્રહણ થવાને વેગ થાય છે, એમ જાણવું.
સૂર્ય ગ્રહણ થવાની બીજી રીત બીજી રીતે જોતાં સૂર્ય નક્ષત્રથી ચન્દ્ર નક્ષત્ર નઈ તેમાંથી ૧૧ દિવસ બાદ કરતાં જે ૧૬ મા નક્ષત્ર પર સુર્ય હોય તે સૂર્ય પ્રહણ થાય.
તિથિ અને મુહર્ત પ્રકાશમાં વાસ્તુ પ્રકરણમાં લખ્યું છે કેઆર વૃષભચક્ર, સ્તક્ષે કૂભચક્ર તુ કૂમચક !
પ્રવેશેકવશચ વાલ્વ ચકં ત્રયં બુધ છે નવલી, મૂહુર્તચિંતામણી, પીયૂષ ધારા અને વાસ્તુ પ્રકરણ જુઓ)
[૪૮] તારા બળ વિચાર જન્મ નક્ષત્રથી, જે દિવસે મુહૂર્ત કરવાનું હોય ત્યાં સુધીના નક્ષત્ર ગણવા, જે સંખ્યા અને તેને ૯ વડે ભાગવી, જે શેષ રહે તેને તારા સમજવા. ૧-૨-૪-૬-૮-૯ શેષ રૂપ તારા આવે તે સારા સમજવા, ૫-૭-૩ શેષરૂપ તારા સારા નહિ.
[૪૯] કાળ મુખી ચામ - ચોથના દિવસે ત્રણે ઉત્તરા, પાંચમે મઘા, તેમના દિવસે કૃતિકા, ત્રીજે અનુરાધા, આઠમે રેહિણી હોય તે કાળમુખી યોગ થાય છે. આ યોગ અશુભ છે.
[રવિ વેગ રવિ નક્ષત્રથી ગણતાં થકા, દિનીયા નક્ષત્ર જોય,
ચાર, છ, નવ, દસ, તેર, વીસના, રવિયોગ તેથી હેય શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર -