________________
વાથી શત્રુ તરફથી પીડા થાય છે અને ઉત્તરમાં ખોવાથી સુખી થવાય છે. આ વર્ણન મુહૂર્ત-માર્તડમાં છે.
[૪૦] ગૃહ પ્રવેશ પ્રકરણ सौम्यायने ज्येष्ठ तपो ऽन्त्य माधवे,
વાત્રા નિવૃત્તી સુપd Rવે જ ! स्याद् वेशन द्वा.स्थ मृदु ध्रुवोडुलि,
जन्मलं लग्नो पचयोदये स्थिरै ।।
અર્થ: ઉત્તરાયણમાં રહેલા સૂર્યમાં જૈઠ, મહા, ફાગણ, વૈશાખ-આ મહિનાઓમાં દ્વારનુ નક્ષત્ર તથા મૃદુ સક્સક, ધ્રુવસજ્ઞક નક્ષત્ર અને જન્મની રાશિ યા લગ્નથી ઉપયુક્ત ૩-૬-૧૦-૧૧ તથા સ્થિર લગ્નમાં રાજાને યાત્રાથી પાછા ફરીને નવા ઘરમાં પ્રવેશ કરવો તે શુભ છે.
[૪૧] જીણું ગૃહ પ્રવેશ અંગે વિશેષ ની ગુફે ડા િમાવે કવિ,
____ मार्जियो श्रावणो के पि सन्स्यात् । वेशो ऽ म्बु पैजया निल वासबेषु,
ना 55 वस्य मस्तादि विचारण। * ॥ અથ: જૂના તથા અતિ આદિના ભયથી નવા બનાવેલાં મકાનમાં કારતક માગસર, શ્રાવણ એ માસમાં તથા શતતારકા, યુષ્ય, સ્વાતિ, ધનિષ્ઠા એ નક્ષામાં ગૃહ પ્રવેશ શ્રેષ્ઠ છે. અને ગુરૂ તથા શુકના અતાદિની વિચારણું કરવાની આવશ્યક્તા પણ રહેતી નથી.
[૨] ગૃહ પ્રવેશ પૂર્વે વાસ્તુશાન્તિ-લગ્ન વાર આદિ मृदु ध्रुव क्षिप्र चरेषु मूल भेवा स्त्वचन
भूत बलि च कारयेत् । ૧૮ :
૧ વિભાગ પહેલે