________________
ચાગ હોય તે સારે ગ મુખ્ય ગણાય અને તેનાથી દુષ્ટ ચાગને નાશ થાય છે. જેમ કે સૂર્યના ઉગવાથી અંધકારને નાશ થાય છે તેમ સિદિગના પ્રભાવે કુગને નાશ થઈ શુભ ફળ પ્રાપ્ત થાય છે.”
પાનું ર૭-૨૮ ઘાતક ચંદ્રને વિચાર ન કરવો જોઈએ એ ઉલેખ કેટલાક પુસ્તકામાં છે. પરંતુ ઘાતક ચંદ્રના સંબંધમા જ્યોતિષ ભરત ગોચર પ્રકરણમાં નીચે મુજબ જણાવ્યું છે. वधू प्रवेशे, युधि, यान यान गेहं क्रिया विवाहेषु हल प्रवाहे नृपाभिषेके, भरस्त्र धत्योर निष्टदः स्याउत्कल काल चन्द्र ॥
અર્થ: વધૂ-પ્રવેશ, સંગ્રામ, યાત્રા, વિવાહ, હલપ્રવાહ, રાજ્યાભિષેક અલંકાર ધારણ, શસધારણ એટલી જગ્યાએ ઘાતચંદ્ર શુભ નથી.
પાનું-જર નૂતન ગુહ પ્રવેશમાં રવિવાર અને મંગળવારને ત્યાગ અવય કરે. એમ મુહના ગ્રન્થમાં બતાવેલ છે.
જ્યોતિષ પ્રવેશ પા ૨૫ ૭ કુંડળીના સ્થાન કારક શુભ ગ્રહ
ગઈ
મગM.
૫e :
: વિભાગ છડી