________________
શુભ છે. બ્રહાણના બાળકનું નામ શમન રાખવું, જેમ કે વૃંદાવન શમાં, ક્ષત્રિયના બાળકનું નામ વર્માન્ત રાખવું જેમ કે યક્ષદત્તવમાં, રિયના બાળકનું નામ ધન-સંયુક્ત અથવા ગુપ્તાંત રાખવું, જેમ કે ધનપતિ ચંદ્રગુપ્ત અને શુદ્રના બાળકનું નામદાસાન્ત રાખવું જેમ કે રામદાસ, દેવીદાસ ઈત્યાદિ અવકાંડચક્રમાં જે નક્ષત્રના જે ચરણમાં જે અક્ષર જન્મ સમયે હેય એજ અક્ષર ઉપર નામ પાડવું.
૬૮ બાળકને પારણે ઝુલાવવાનું મુહુત दोलारोहेऽर्क मात्पचशरपंक्षेषुसप्तमः ॥ જો મરણ વાર્થવ્યાધિ: સાથે મારા
સૂર્ય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણ પ્રથમના પાંચ નક્ષત્રમાં બાળકને પારણમાં ઝુલાવે તે આરોગ્ય રહે, બીજાં પાંચ નક્ષત્રમાં મરણ થાય, ત્રીજા પાંચ નક્ષત્રમાં દુબળ થાય, ચોથા પાંચ નક્ષત્રમાં વ્યાધિ થાય અને પાંચમા સાત નાગમાં સુખ થાય.
૬૯ બાળકને કાન વીંધવાનું મુહુત रेवतीद्वितये पुष्येपुनवस्वनुराधयाः ।। श्रवण द्वितिये चित्रा मृगेहस्ते शुभे तिथी ।। शुभे वारे हि जन्माहाद् द्वादशे पोडशे दिने । कर्णवेघोऽथवा मास षष्टे सप्त धमेति वा ॥
રેવતી, અશ્વિની, પુષ્ય, પુનર્વસુ, અનુરાધા શ્રવણ, ઘનિષ્ઠા, ચિત્રા, મૃગશીર્ષ અને ઠત આ નક્ષત્રોને વિશે, શુભ તિથિએને વર્ષ અને શુભ ગૃહના વારને વિષે જન્મ દિવસથી બારમા અથવા સોળમા દિવસે અથવા છા, સાતમા, આઠમા મહિનાને વિષે કા વેષ શુભ છે.
न जन्ममासे न चैत्र पौपे न जन्मताराम हरी प्रमुग्ने । तिथानरिक्ते न च विष्टि दुष्ट कर्णस्य वधो न ममान व ॥ દર શ્રી યતીન્દ્ર મુકૃત ૫ :