________________
(૩) ર૬ થી ૫૦ હાથ સુધીના કેઈપણ માપના પ્રાસાદે હોય તો તેને દંહનું માપ મૂવ રેખાના હિસાબે રાખવું એટલે કે મદેવરાની રેખા ઉંચાઈ જેટલું દડનું માપ ગણવું. આ માપનો દંડ પ્રાસાદના વ્યાસથી લગભગ એક દ્વિતીયાંશ જેટલું લાંબા થાય છે.
૧૭ દંડનાં ઉ દાન કાષ્ટ મુખ્ય રીતે તે બદડ” અંદરથી પિલે ન હેય. કીટ લાગેલ ન હોય અને કાણુ-કેતરવાળ ન હોય એવા વાંસનેજ બનાવ એવો શાત્ર આદેશ છે. પણ તેવા પ્રકારને વશ ન મળે તે બીજા ઉત્તમ વૃક્ષોના કાષ્ટને પણ બનાવી શકાય છે. આ સંબંધમાં અપરાજિત પૃચ્છામાં નીચેનું વિધાન દષ્ટિ ગોચર થાય છે
वशमयस्तु कर्तव्यः सारदारूमयस्तथा । समग्रन्थिविधात्य., पर्वभिविषमस्तथा ॥
અર્થ , દેવજદંડ વાંશને બનાવ અથવા બીજા શ્રેષ્ઠ લાકડાને પણ બનાવી શકાય છે, જે વાંશને હાથ તે સમ સંસ્થાક ગાંડે અને વિષમ સંથાંક પ (બે ગાઠો વચ્ચેનો ભાગ) વાળે
જોઇએ (બીજા લાકડાનો હેય તે તેને સમ સંયાક બંગડીએ લગાડીને તે બનાવવો) .
ગ્રન્થાન્તરમાં દંડના ઉપાદાન રૂપે નીચે પ્રમાણે પણ કેટલાક વૃક્ષોને નામ નિર્દેશ કર્યો છે.
वशमयोऽथ कर्तव्य, आजना मधुकस्तथा । · शैगपः खादिर चैव, पिण्ड चैव नु कारयेत् ।।
અર્થ છે કે વાંચન કરે અથવા એજનનો, મહુડાને, શીશમને તથા ખેરને બનાવો અને તેને ળરૂપે કરે.
૧૮ ધ્વજા જડની જાડાઈ વજાઇડની જાડાઈને પણ નિયમ હોય છે એ વિષયમાં
-
-
શ્રી યતીન્દ્ર ચુહર્ત પણ ;
૪૪૬