________________
પુનરૂક્તિ કરતા નથી. આ વિષયના જાણકાર કારીગરે આ વિષયનું શાસ્ત્રીય નિરૂપણ સમજીને કલશ બનાવે એજ આ લેખનું પ્રજન છે.
૧૫ વજદંડ લક્ષણ दण्डचैत्थध्वजाधार, स्तर माल्लक्षणवेदिना । vs. સુકાળ પર્ય. સમાને –પર્વ: ||
અર્થ : દઠ એત્યને ધ્યાને તે આધાર છે. એટલે લક્ષણના જાણનારે દડને ગાંઠે અને પના શાકતમાન સહિત લાક્ષણિક બનાવ.
૧૬ દડની લંબાઈના પ્રકારે પ્રાસાદની અશલાથી કલશના અગ્રભાગ પર્યન્તની ઉંચાઈના એક તૃતીયાંશ જેટલી ધ્વજ દંડની લંબાઈ કરવી. તે દંડનું ચેષ્ઠ માપ સમજવુ, જયેષ્ઠ માપને અષ્ટમાંશ હીન કરવાથી મધ્યમ માપ અને ચતુથાશ હીન કરવાથી કનિષ્ઠ માપને દંડ થાય છે. કેઈ પ્રથકારે વડ શહીનને કનિષ્ઠામાપ કહેલ છે.
(૨) પ્રાસાદના વિસ્તાર (વ્યાસ) બરોબર હડ હોય તેને પણ ચેષ્ઠ માપને દડ કહે છે. આ ચેષ્ઠ માપને દશમાશ હીત કરવાથી મધ્યમ માપ અને પંચમાંશ હીન કરવાથી તે દઠ કનિષ્ઠ માપને ગણાય છે.
(3) પ્રાસાદની મૂળ આ પરિમિત લંડ હેય તે દંડ પણ કનિષ્ઠમાપનો ગણાય છે. .
આ કનિષ્ઠ માપમાંથી દ્વાદશાંશ ઓછો કરવાથી કનિષ્ઠ મધ્યમ અને ષડશ હીન કરવાથી “કનિષ્ઠ કનિષ્ઠ માપને દડ ગણાય છે. કયા માપના પ્રાસાદને માટે કયા માપને, કડ હવે જોઈએ? એ વિષયમાં ઘણા શિલ્પીએ વિચાર કરતા નથી. અને પ્રાસાદ વ્યાસ માનેન ઈત્યાદિ લેકમાં જણાવેલા માનાજ દડે કરાવે છે પણ વારતવમાં સર્વ માપના પ્રાસાદ માટે એકજ પ્રકારનુ દંડનું માપ આપવું ચોગ્ય નથી. શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
+ ૪૪૪