________________
सासणसुर सत्तमए सत्तम सत्तसि वीयरागस्स । चंडिय-मइरव-अडसे नवमिदा छत्तचमर घरा ॥
અર્થ :- સાતમા ભાગમાં શાસનદેવ (શ્રી જિનેશ્વરદેવના યક્ષ યક્ષિણી) ની કષ્ટિ. આ સાતમા ભાગના દસ ભાગ કરીને તેમાંના સાતમા ભાગ ઉપર શ્રી વીતરાગ (શ્રી જિનેશ્વરદેવ)ની દષ્ટિ, આઠમાં ભાગમાં ચંડીદેવી અને ભૈરવની દષ્ટિ નવમા ભાગમાં છત્ર અને ચામર ધારણ કરવાવાળા દેવેની દષ્ટિ રાખવી. दसमे भाए सुन्नं जक्खा गंधव्वरकख सा जेण । हिट्ठाउकमिठविज्जइ सयल सुशणं च दिट्ठीम ॥ .
અથ:- ઉપરના દસમા ભાગમાં કોઈ પણ દેવની દષ્ટિ રાખવો નહિ, કારણ કે ત્યાં યક્ષ, ગાંધર્વ અને રાક્ષસોની દરિટ છે. સર્વે દેવેની દષ્ટિનું સ્થાન દ્વારના નીચેના ભાગથી ગણવું.
૩૮ બીજા પ્રકારે શ્રી જિનેશ્વરદેવની દ્રષ્ટિનું સ્થાન भागट्ठ भणतेगे सत्तमसत्तंसि दिट्ठि अरिहंता। गिह देवालु पुणेवं कीरइ जह होइ बुढिकरं ।।।
અર્થ - કારના ઉદયના આઠ ભાગ કરવા. તેમાં નીચેથી ગણતા જે ઉપરને સાતમો ભાગ, તેના ફરી આઠ ભાગ કરવા. તેનો સાત ભાગ ગજા શ તેમા શ્રી અરિહંતની દ્રષ્ટિ રાખવી અર્થાત દ્વારના ચેસઠ ભાગ કરીને પચાવનમા ભાગ ઉપર શ્રી વીતરાગ પરમાત્માની દષ્ટિ રાખવી. આ પ્રમાણે ઘર-દેરાસરમાં પણ શ્રી અરિહંતની દષ્ટિ રાખવી કે જેથી લમી આદિની વૃદ્ધિ થાય.
“પ્રાસાદ મડન માં પણ કહ્યું છે કેआय भागे भजेद् द्वार-मष्टम मूर्ध्व तस्त्य जेत् । सप्तम सप्तमे दृष्टि-वृषे सिहे.ध्वजे शुभा ।।
અર્થ:- દ્વારની ઉચાઈના આઠ ભાગ કરીને ઉપરનો ૫૧ મી યતીન્દ્ર મુહૂર્ત પણ
& ૪૦૧