________________
वइसाहे मग्गसिरे सावणि फग्गुणि मयतरे पास । सियपक्षे सुहदिवसे कए गिहे हवइ सुहरिद्धि ।
અથ: વૈશાખ, માગસર, શ્રાવણ, ફાગણ અને મતાંતર પણ એ પાંચ મહિનામાં શુકલ પક્ષમાં શુભ દિવસે ઘરને આરામ કરે, તે સુખ અને દ્ધિની પ્રાપ્તિ થાય.
૧૩ ગૃહારંભમાં નક્ષત્ર-ફળ सुह लग्गे चद्रवले खणिज्ज नोमीउ अहामुहे रिक्खे । उड्डमुहे नख्खत्ते चिणिज्ज सुहलग्गि चदवले ।।
અર્થ - શુભ લગ્ન અને ચન્દ્રમાં પ્રબળ જઈને અસુખ સંક નક્ષત્રમાં ખાતમુહુર્તા કરવું તથા શુભ લગ્ન અને ચદ્રમા બળવાન હોય ત્યારે ઉર્વ મુખ સજ્ઞક નક્ષત્રમાં શિલાનું સ્થાપન કરી ચણતરની શરૂઆત કરવી. માંડવ્ય ઋષિનું કહેવું છે કેअवा मुखै #विदधीत खातं, शिलास्तथा चोर्ध्व मुखश्च पट्टम । तिर्यङ्मुखै रि कपाटयानं, गृह प्रवेशो मृदुभिर्धवः ।।
અર્થ:- અમુખ નક્ષમાં ખાતમુહુર્ત કરવું, ઉર્ધ્વમુખ નક્ષત્રમાં શિલા અને પાટડા આદિનું સ્થાપન કરવું. તિર્યંગસુખ નક્ષત્રોમાં દ્વાર, કબાટ અને વાહન બનાવવાં તથા ચંદસંજ્ઞક (અગશિ, રેવતી, ચિત્રા અને અનુરાધા) અને ધ્રુવજ્ઞક (ઉત્તરા ફાલશુની ઉત્તરાષાઢા, ઉતારા-ભાદ્રપદ, રહિણ) નહાવોમાં ઘરમાં પ્રવેશ કરે. વિભાગ ત્રીજે ?
૬ ૩૮૪