________________
૧૪ નક્ષત્રોની અધોમુખાદિ સત્તા सवण-इ-पुस्सु रोहिणि तिउत्तरा। सय घणि? उड्डमुडा । भरणिडसलेस तिपुथ्वा मु म. वि कित्ती अहो वयणा ॥
અથ – શ્રવણ, આ, પુષ્ય, રોહિણી, ઉતારા, ફાલ્ગની, ઉત્તરા ભાદ્રપદ, શતભિષા અને નિષ્ઠા આ નવ નક્ષત્રો ઉર્વમુખ નામ વાળા છે.
ભરણી, અલેષ, પૂર્વા કશુની, પૂવષાઢા, પૂર્વા ભાદ્રપદ, મૂળ, મઘા, વિશાખા અને કૃતિકા આ નવ ના અધમુખ નામવાળાં છે.
આ સિવાય બાકીનાં આશ્વિની, મૃગશિરા, પુનર્વસુ, હસ્ત, ચિત્રા, સ્વાતિ, અનુરાવા, જયેષ્ઠા અને રેવતી-આ નવ નાગો તીછમુખવાળાં છે.
૧૫ આત-લગ્ન-વિચાર भिगु लग्गे बुहु दसमे दिण या लाहे अ बिहप्फइ किंदे । जइ गिहनी मारभे ता वरिस सयाउय हवइ ।।
અર્થ: શુક્ર લગ્ન પ્રથાનમાં, બુધ દશમે, સૂય અગ્ય રમે અને બૃહસ્પતિ કેન્દ્રમાં ૧-૪-૭–૧૦ સ્થાનમાં હોય, એવા લનમાં જે નવા ઘરનું ખાત મુહુર્ત કરે તે ઘર સે વર્ષના આયુષ્યવાળું થાય. वसम चउत्थे गुरूससि सणिकुजलाहे अ लच्छि वरिस असो । इग ति चउ छ मुणि कमसा गुरु सणिभिगुरविवहम्मि सयं ।।
અર્થ: લગ્નના દશમા અને ચોથા સ્થાનમાં ગુરૂ અને ચન્દમા હાય તથા અગ્યારમાં સ્થાનમાં શનિ અથવા મંગળ હોય શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
: ૩૮૫