________________
1
'
तनेाः सकाशा दृशमे शशांके वृत्तिर्भ वेत्तस्य नरस्य नित्यम् । नानाकला कौशलवाग्विलासः सर्वोद्यमैः साहस कर्मभिश्च |२|
तनेाः शशाका दशमे वलीयान् स्याज्जोवन तस्थ खगाख्यवृत्या | बलान्विता द्वर्गपतेस्तु यद्वा वृत्तिर्भवेतस्य खगस्य पाके |३| विवामगिः कर्मणि चन्द्रतन्वो द्रव्याण्यने कोद्यम वृत्तियागात् । सत्त्वाधिकत्वं च सदा सुरम्यं पुत्रत्वमङ्गे मनसः ભાભ ાજા
लग्नेन्दुतः कर्मणि चेन्महीज. स्यात् साहसाच्चौर्य निषादवृत्तिः । नूनं नराणां विषयाति सविन दूरे निवासः सहसा कदाचित् |५|
અર્થ:- પ્રાચીન આચાર્યએ હ્રશમા ભાવમાંથી યત્નપૂર્વક સપૂર્ણ કર્મોના સાધન ઉત્તમ અને અધમ કર્મોનું સ્વરૂપ ગ્રહોની ષ્ટિથી અને રાશિના વસાવથી તેમજ ગ્રહેાના બળાબળના સંપૂર્ણ અભ્યાસથી નિર્ણય કરીને પ્રસ્તુત કર્યું છે.
-
જન્મલગ્નથી ચન્દ્રમાં એના દશમ ભાવમાં બેઠા ચાય તે માસ અનેક પ્રકારની કલા કારીગરીની અને વાણી-વિલાસથી તેમજ ઉદ્યમ અને સાહસથી ધન પેદા કરે છે.
લગ્ન યા ચન્દ્રમાંથી દશમા ભાવમા જે ગ્રહ બળવાન થઈને બેઠા હાય, તે ગ્રહુ મુજબ જાતકની વૃત્તિ કહેવી અથવા મળવાન અડ્વના સ્વામીથી તેની કથામાં તેવી જ વૃત્તિ જાતકની હાવી જોઈએ.
ચન્દ્રમા અથવા સૂર્ય લગ્નથી શમા ભાવમાં બેસે તો તે માણુસને અનેક પ્રયત્ને ધનલાભ થાય છે. અને જો તે સૂર્ય ઉચ્ચ સ્થાનમાં બળવાન ખનીને બેસે તે તે માશુસ સદા નિરોગી અને પ્રસન્ન રહીને સુખ ભાગવે છે.
લગ્ન યા ચન્દ્રમાથી દશમા ભાવમાં મગળ બેઠા હાય તા
શ્રી યતીન્દ્ર મુહૂત દર્પણુ -
- se