________________
તા તે માનવેને પૂર્વ ભવમાં મધ્યમ સ્થિતિવાળા જાણવા જોઈએ.
અને જે તે જ ગ્રહો પેાતાના નીચ સ્થાનમાં રહેલા હોય ભવમાં નીચ દશાવાળા જાણવો. ચર રાશિ હોય તે માનવ પ્રાણિ સ્વદેશમાં દ્વિસ્વભાવ રાશિ હો યતા
તે તે માનવ પ્રાણિઓને પૂર્વ
જેને આઠમા સ્થાનમાં પરદેશમાં, સ્થિર રાશિ ડાય તે તે તે રસ્તામાં મૃત્યુ પામે છે.
જે મનુષ્ના જન્મ સમયે લગ્નથી આઠમા સ્થાનમાં કાઇ ગ્રહ ન હોય તે તે આઠમા સ્થાનને, જે ગ્રહ મળવાન બનીને જોતા હોય તે ગ્રહની પૂર્વોક્ત-વાત-પિત્તાહિ જન્ય દૂષિત અસરથી તેનુ મરજી થાય છે અને જે મળવાન ગ્રહ પણ વધુ દેખતે હૈાય તે બહુ પ્રકારના ધાતુના કાપથી તે માણસ મૃત્યુ પામે છે.
ને સૂર્ય મરણના હેતુ ઢાય, તે પિત્ત પ્રકાપથી મરણુ થાય, ચન્દ્ર હાય તા થી મગળ હાય તા પિત્તથી બુધ હાય, તા ત્રિદ્વેષી, ગુરુ હાય તા થી, શુક હાય તા અગ્નિથી અને શનિ ‘હાય તે પણ અગ્નિથી પ્રાણીનું મરણ થાય છે.
૧૦૩ ભાગ્યભવન વિચાર
विहाय सर्व गण के विचिन्त्य भाग्यालयं केवलमत्र यत्नात् । आयुश्च माता च पिता च वन्धु र्भाग्यान्वि ने नैव
મત્તિ ધન્યા: ફ્!
यस्यास्ति भाग्य स नरः कुलीनः, स पण्डितः स श्रुतिमान् गुणज्ञ । स एव वक्ता, स च दर्शनीयो भाग्यान्वित. सर्वगुणरूपेत |२|
શ્રી ચીન્દ્ર મુહૂર્ત કશુ
- ૩૩૫