________________
અર્થ :- જોતિષીઓએ બાર ભાવોના વિચાર છોડીને પ્રથમ ભાગ્ય ભાવને વિચાર કર જોઈએ.
જે ભાગ્યવાન છે. તેના આયુષ્ય, માતા-પિતા-ભાઈ એ બધાને ધન્ય છે.
જે ભાગ્યવાન છે, તે પુરુષ કુળવાન છે, પડિત છે, ગુણા છે, વક્તા છે, દર્શનીય છે અને સર્વગુણને ધારણ કરનાર છે.
૧૦૪ ભાગ્યોદય લક્ષણ द्वाविंशे रविणा च वर्षकथितं, चन्द्रे चतुर्विंशति ह्यष्टा । विशति भूमि नन्दन म दातुर्बुधे व स्मृतम् । जोवे पाडश भृगाः पञ्च विशति तथा त्रिश सोरी वदेत् कमें शात्खलु कम चैव कयितं लानाधिमा चेत्स्मृतम् ॥३॥ भाग्य योगान्तरे सौरिः स्थितो जन्म यथा भवेत् । लग्नपे तु विशेषेण यावज्जोवं समृद्धिमान् ।४। मते श्चापि निशापतेश्च नवम भाग्यालथं कोर्तितं तत्वस्व स्वामियुते क्षितं प्रकुरुते भाग्य च देशेाभवम् । चेदन्यै विषयान्तरेऽत्र शुभदाः स्वोच्चादिगाः सर्वदा कुर्युर्भाग्यम
साधवो न च बलादुःखो पलब्धि पराम ॥५॥
અથ - નવમા ભાવમાં રહેવા ગ્રહ દ્વારા ભાગ્યોદય, દશમા ભાવના સ્વામીથી કર્મ એવં લગ્નાધિપતિથી કરીને આ પ્રકારે કમ જાણ.
એટલે સૂર્યથી ૨૨ વર્ષ, ચન્દ્રમાથી ૨૪ વર્ષ, મંગળથી ૨૮ વર્ષ, બુધથી ૩૨ વર્ષ, ગુરુથી ૧૬ વર્ષ, શુથી ર૯ વર્ષ અને અને શનિથી ૩૬ વર્ષ પર ભાય કહેવો જોઈએ.
વિભાગ બીજે