________________
બળવાન થઈને લગ્નમાં રહેલા હોય અને ખાકી સર્વ ગ્રહો નિળ હોચ તા તે પ્રાણી પણ મુક્તિ મેળવે છે.
गुरुरुडु पति शुक्रो सूर्य भोमो यमज्ञी विबुध पितृतिरनो नारकीयां च कुर्युः । दिनकर शशि वीर्याधिष्ठित त्र्यंश
'
नाथात् प्रवरसम निकृष्टा स्तुङ्ग ह्रासादि नूके |४९ |
स्थिरश्वरा द्वेग समाहयश्च राशिर्यदा जन्मनि चाष्टमस्थः । स्वकीय देणे विपयान्तरे वा आयुः प्रकुर्यान्मरण क्रमेण 1201
आयुर्ग्रह खेटविवर्जितं चेद्विलेाकयेत् तद् बलवान् ग्रहेन्द्रः । तद्वेतुजातं प्रवदन्ति मृत्युं बहु प्रकारं बहवा वलिष्ठाः ॥ ५१ ॥ पित्तं कफः पित्तमथ त्रिदोष' "लेमानिला वाप्यनिल क्रमेण । सूर्यादि केभ्येा मरणस्य हेतुः प्रकल्पितः प्राक्त
न जातकजैः । ५२| અર્થ :- જે મનુષ્યના જન્મકાળે સૂર્ય અને ચંદ્ન એ બે માંથી જે ગ્રહ બળવાન હોય, જે દ્રોન્ક્રાણુમાં રહેલા હોય એ કાણુના સ્વામી, જો બૃહસ્પતિ હોય તે તે માણસ દેવલાકથી આવેલા જાણવા.
જો ચંદ્રમા અને શુક્ર એ એમાંથી કઈ એક હોય તે તે માર્ણસ" પિતૃલેકમાંથી આવેલા જાણવે અને સૂય, મળલ પૈકી એક હોય તા તે મનુષ્યલેાકમાંથી આવેલે અને શનિ યા ક્ષુધ હોય તે તે નરકમાંથી આવેલ જાવે.
જે પૂર્વોક્ત લામાંથી આવેલા માનવેના ગ્રહ, પેાતાના ઉચ્ચ સ્થાનમાં રહેલા હોય તે તે માણુસાને પૂર્વક્તિ લેકમાં શ્રેષ્ઠ જાણવા જોઈએ.
અને જો તે ગ્રહો પેાતાના મધ્યમ સ્થાનમાં રહેલા હોય
• વિભાગ ખીજે
૩૩૪ :