________________
જે પાપગ્રહો, શુભગ્રહોની દૃષ્ટિવાળા શુભ વર્ગોમાં અથવા શુભાંશ વર્ગોમાં રહેલા હોય તેા અનિષ્ટને નાશ કરે છે જેમ-પતિને વિરત સ્ત્રી છેાડી દે છે તેમ
અધા જ ગ્રહો શીષોઁચ શિશુ (૬-૭-૩-૧૧-૫-૮) માં રહેલા હોય, તે સર્વ વિઘ્નોનો નાશ કરે છે. જેમ અગ્નિના સયાગ થી ઘી.
તત્કાલ યુદ્ધ વિજયી ગ્રહ, શુભ ગ્રહવરુદષ્ટ હાય છે તે કષ્ટ ના નાશ કરે છે જેમ વાયુ વૃક્ષના
गगन विभूषण सौम्य दृष्टो नाशयति सर्व दुरितानि । संपूर्ण मतिरु डुपो दुर्नयन ख यथा नाशम् |३१|
उदये सप्त मुनीनां तथा ऽगस्त्यः पुनरपि विलोयते । तदारिष्टं नवशोति मिवा पापैरवीयश्च शुभैः सवोर्येः ॥३२॥
शुभ राशौ तनुभावपे निरीक्षते व्योमचरैः । शुभाख्यै. सक्षोयतेऽरिष्ट मुखागतं हि |३३|
मूर्तस्तु राहु स्त्रि षडायवती रिष्टं हरत्येव शुभैः प्रदिष्टः । शीर्षोदियस्थं विकृति न याति समस्तखेटे खलु रिष्ट भङ्गः | ३४|
तत्र व्यये लाभरिपुत्रिसंस्थः केतुस्तु हेतु निधना पशान्तये । परस्परं भार्गवजीव सौम्मा स्त्रि कोण गास्तेऽपि हरन्त्यरिष्टम् |३५|
અથ :પૂર્ણ મળવાન ચન્દ્રમા, અષા જ થ્રુસ થહેા વડે જોવાતા હાય, તેા વિઘ્નાના પૂરેપૂરો નાશ કરે છે.
જેને જન્મ સપ્તર્ષિઓના ઉદ્દયમાં અથવા અગસ્ત્યસુનિ ઉદય કાળમાં થયે હાય તા તેના અષ્ટો દૂર થઈ જાય છે. ૪૨-શ્રી ચતીન્દ્ર મુહૂત દર્પણુ
• ૩૨૯