________________
द्वादशस्था यदा चन्द्रः पापः स्यादष्टमे गृहे ।
एक मासे भवेन्मृत्युस्तस्य बालस्य निश्चितम् ॥४६॥ जन्म स्थाने यदा राहुः षष्ठस्थाने च चन्द्रमाः ।
भार्गवेण
अपस्मारस्तदा रोगो बालकस्य हि जायते ।४७ | युतश्चन्द्रः : षष्ठाष्ट मगता भवेत् । मन्दाग्न्यु दररोगी च हीनाङ्गोऽपि च बालक. १४८ | ठाट मे यदा चन्द्रो बुधयुक्तश्च तिष्ठति ।
विषदोषेण बालस्य तदा मरण मुच्यते |४९ |
भानुना सयुतश्चन्द्रः षष्ठाष्ट मयुतेा भवेत् ।
गज देोषेण मृत्युर्वा सिंह दोषेण वा भवेत् । ५०। અર્થ : જેને બારમે ચદ્રમા અને પાપગ્રહુ આઠમે હાય તે તે બાળક નિ"સદેહ એક મહિનામાં મૃત્યુ પામે છે.
જેને જન્મસ્થાનમાં રાહુ અને છઠા સ્થાનમાં ચંદ્રમા હાય તે બાળક મરડાના રોગથી મુત્યુ પામે છે.
જેને શુક્ર સાથે ચંદ્રમા છઠા ચા આઠમા સ્થાનમા હોય તે બાળક મદાગ્નિવાળા, પેટના રાગવાળા અને વિકલાંગ અને છે.
જેને છઠ્ઠા યા આઠમા સ્થાનમાં બુધ ચુત ચદ્રમા રહેલા હોય તે ખાળક વિષદોષથી મુત્યુ પામે છે.
જેને સૂર્યની સાથે ચદ્રમા છઠ્ઠી યા આઠમા સ્થાનમાં રહેલ હાય તે હાથી યા સિદ્ધને ભેગ અનીને મ્રુત્યુ પામે છે. एकेोऽपि यदि मूर्ती स्याज्जन्म काले दिवाकरः । स्थान होनेा भवेदुबाला वृत्तिर्दुष्टा सदा पुनः । ५१ । लग्ने ऽष्टमे यदा राहुश्चन्द्रो वा यदि दृश्यते । दशा है जय ते तस्य बालस्य मरणं ध्रुवम् ॥५र
૩૮ શ્રી યતીન્દ્ગ મુદ્ભૂત દર્પણું
: २८७
-