________________
सर्वेप्याकाशवासाः स्फटिक विशलताकाशकापसभेशा लग्नं सवीक्षमाणो नरपति तिलक त समुत्पादयन्ति । नीयन्तेऽस्य प्रशस्त्यै जलदनिभमथ श्वेतमानं यशोभि बिभ्राणं शेसुशंका मधुमथ
नमतो भद्रमाला पित श्रीः १८७। અર્થ- જેને ઉગ્નાભિલાસી અથવું મીન રાશિને સૂર્ય ત્રિકણમાં હોય તથા ચન્દ્રમાં મેષને હેય, ત્રિકોણમાં બૃહસ્પતિ કર્ક રાશિમાં, હોય તે તે પુરૂષ પૃથ્વીને રક્ત વડે રમે છે. અર્થાત્ તે મહાપરાક્રમી વૈદ્ધો બને છે.
જેના બધા જ ગ્રહો તથા દશમ અને જન્મ-લગ્નને સ્વામી, લગ્નને દેખતે હોય, તે તે ઉચિત પ્રશંસાવાળો, ઉજવળ યશવાળે, શકારહિત, ભ્રમણ કરનાર, શત્રુઓને નાશ કરનારા અને કલ્યાણ માળા, લક્ષમી ધારણ કરનારા મુખ્ય રાજા બને છે.
सर्वैगंगन श्रमणेष्टे भवेन्महीपालः । बलिभिः सौरव्यार्थयुतो, विगतभयो दीर्घजोवो च ८८ चतुर्थे भवने शुक्रो, दशमे च धरा सुतः । रविः सौरिभवे युक्ता राजा भवति निश्चितम् ।८९॥ मिथुनेऽजे वृषे मीने कुम्भे च मकरे ग्रहाः । या योगेऽस्मिन्नरो जातो जायते गज यानवान् 1801 जीवनिशाकर सूर्याः पञ्चमनवम तृतीयगाः । लग्नाद्यपि भवति तदा राजा कुबेरतुल्यो धनप्रसवं. १९॥
અર્થ:- જેના જન્મ-લનને સંપૂર્ણ ગ્રહ દેખતે હોય તે તે બલકર સહિત સૌખ્ય, લક્ષમીવાન, ભવિનાને અને મોટી ઉમરવાળે રાજા બને છે. श्री यती- भुत पं:
: २८५