________________
आदी जीवः शनिश्चान्ते गृहमध्ये निरन्तरम् । राजयोगे विजानीयात्कुटुम्बबलमुत्तमम् ।२७॥ सहजस्था यदा जीवो मृत्यु स्थाने यदा सितः । निरन्तरं ग्रहा मध्ये राजा भवति निश्चितम् ॥२८॥ जोवो वृषे सुधारश्मिमिथुने मकरे कुजः। सिहे भवति सौरिश्च कन्यायां वुध भास्करौ ।२९। तुलायाम सुराचार्या राजयोगी भवेदयम् अत्र योगे समुत्पन्ना महाराजो भवेन्नरः ।३०।
અર્થ - જે માણસને પહેલા સ્થાનમાં બૃહસ્પતિ હોય, અતમાં શનિ હોય અને વચ્ચે બાકીના ગ્રહો હોય તે તે રોગ પણ કુટુંબ અને ઉત્તમ બળપ્રદ રાજયોગ જાણુ.
જેના ત્રીજા સ્થાનમાં બૃહપતિ, આઠમા સ્થાનમાં શુક્ર અને વચ્ચે યા અંતમાં બાકીના ગ્રહો હોય, તે તે માણસ નિશ્ચિતપણે રાજા બને છે.
વૃષરાશિમાં બહપતિ અને મિથુનમાં ચન્દ્રમા તથા મકરમા મગળ અને સિંહમા શનિ તેમજ કન્યામાં બુધ અને સૂર્ય તથા તુલામાં શુક્ર હોય તો રાજગ થાય છે.'
આ વેગમાં જન્મેલા માણસ, મહારાજા બને છે. अष्टमे द्वादशे वर्षे यदि जीवति मानवः । सार्व भीमस्तदा जायते विश्वपालक |॥३१॥
एको जौवा यदा लग्ने सर्वे योगास्तदाऽशुभाः। दीर्घजीवी, महाप्राज्ञो जातको नायको भवेत् ॥३२।।
धने शुक्रोडथ भोमश्व मोने जीवस्तुला बुधः। नीचस्थौ शनिचन्द्रौ च राजयोग स्तदा ध्रुवम् ॥३३॥ શ્રી યતીન્દ્ર મુહુર્ત દર્પણ:
२७३