________________
एक एव सुरराज पुरोधाः केन्ऽगोऽय नव पंचमगा वा। लाभगो भवति यत्र विलग्ने तत्र शेष खचररबल: किम् ।१०।
અર્થ : જે માણસના જન્મ સમયે શુક્ર, બુધ, બૃહસ્પતિ કેન્દ્ર (૧-૪-૭-૧૦)માં રહેલા હોય અને દશમા સ્થાનમાં મંગળ પડે તે આ ગ–તે માણસને કુળદીપક બનાવે છે.
જેના પ્રસવકાળે રાહુ, બુધના સ્થાનથી કેન્દ્રય ખૂણામાં રહેલો હોય, તે તે માણસ ઘડા, રથ, માણસ, હાથીએ, અને એ પદાર્થોને સ્વામી બને તથા રત્ન જેવા ધાન્યવાળે, સમુદ્રની નિકટમાં રહેનાર બહુજનપ્રિય અને સત્યવાદી હોય છે.
જેના કેન્દ્રસ્થાન (૧-૪-૭-૧૦) માં કેવળ બ્રહસ્થતિ રહેલ હેય તે બાકીના ગ્રહે તેનું કાંઈ બગાડી શકતા નથી. જે રીતે એક સિંહ, મદેન્મત્ત હાથીઓના ટેળાને ભગાડી દે છે તે રીતે બૃહસ્પતિ બીજા ગ્રહની પ્રતિકૂળ અસરનો નાશ કરી દે છે.
તાત્પર્ય કે એક બહપતિ જ કેન્દ્રમાં યા નવમા પાચમાં લાભ સ્થાનમાં પડે યા લગ્નમાં પડે, તે શેષ ગ્રહો કાંઈ હરકત કરી શકતા નથી.
भवति मदन मूर्ति बल्लभः कामिनीनां सकलजन समर्थी दीर्घजन्मा णनुष्यः। ध्वज विषय गुणज्ञा द्रव्यमुरव्य. प्रधानः सधन कनकपूर्णो दैत्यपी यस्य केन्द्रे ।११। - ઘનવાન, પ્રાણા, પૂર, પત્રો વા વાણના પુરા રણमस्थे रवितनये वृन्दपुर ग्रामनेता वा ।१२॥
तुलाको दण्डमोनस्था लग्नस्थाऽपि शनैश्वरः । करोति भूपते जन्म वशे च नृपति भवेत् ॥१३॥
fil" એથી જે માણસના કેન્દ્રસ્થાનમાં શુક્ર , તે માણસ કામદેવ જે રૂપાળો સ્ત્રીઓને પ્રિય, સર્વ માણસે ઉપર ઉપકાર
વિભાગ બીજે