________________
કેંદ્રમાં અથવા નવમા યા પાંચમા સ્થાનમાં રહેલો હોય, તે તે માણસ-દશે દિશાઓમાં પ્રકાશ-કિરણે ફેલાવતા સુર્ય સમાન તેજવી નીવડે છે.
આ યોગ અશુભ ને નાશ કરીને જાતકને નિરોગી રાખે છે.
જે ચંદ્રમા, સૂર્યને દેખતે હેય તે આ યોગમાં જન્મ લેનાર માનવી પૃથ્વી પતિ (રાજા) અને છે. ____ यदि भवति चक्रेन्द्रो यामिनीनाथ एव प्रदिशति प्रिय भार्या पुत्रिणी वा सुरुपाम् । धनकनक समृद्धि माणिक हीर रले रचयति मृगयाभिश्चन्द नैश्चचिङ्गम् । १६।
અથ: જે માણસના જન્મ સમયે ચન્દ્રમાં કેન્દ્ર સ્થાનમાં પડે તે તે માણસને સવરૂપવતી પ્રિય પત્ની મળે. જે જરૂર પુત્રવતી
બને.
આ રોગમાં જન્મેલે માણસ દાન, સુવઈ, સમૃદ્ધિ, હીરા, માણેક, રને અલ્પતર પ્રયાસે એકત્ર કરી શકે તેમજ પિતાના અને ચદનને લેપ કરનારા વૈભવી બને.
शुक्रो यस्य दुधो यस्य, यस्य केन्द्रे बृहस्पतिः। दशमोऽङ्गा શા ચર્ચ, ર જાત. ગુરુ રીપ: 1ી.
हय रथ नरनागै रत्न सम्यक्फलानां जलधितट निवासी रत्नतुल्यं च धान्यम् । किल बहुजन इष्टः सत्यवादी प्रसूता भवति यदि च केन्द्री दैत्यकाणे बुधस्य 1८1
किं कुर्वन्ति ग्रहाः सर्वे यस्य केन्द्रो बृहस्पतिः । मत्तमातङ्ग यूथानां भिनत्त्ये कोऽपि केसरी ।। શ્રી યતીન્દ્ર મુહૂર્ત દર્પણ:
૨૬૭