________________
(રાહુના કારણે માનવી જેને કર્મચારી બને છે. (૯) કેતુના કારણે માણસ મૃત્યુને લગતી કરી કરે છે.
“ (૨૪) યાદ રાખવા જેવા કેટલાક ખાસ ચાગ નીચે લખ્યા છે.
(૧)સાતમા અને દશમા સ્થાનના અધિપતિઓ સાથે હોય તે પ્રવાસ કરાવનારનો ધ ધ ઉભો થાય છે. દા. ત. રેલવે અને પેસ્ટલ ડીપાર્ટમેન્ટ.
(૨) નવમા અને દશમા સ્થાનના અધિપતિએ ભેગા હોય તે ધાર્મિક બધો જ થાય છે.
(૩) દશમા અને અગ્યારમા સ્થાનના અધિપતિઓ ભેગા હોય તે માનવી વેપારી બને છે.
() છ અને દશમા સ્થાનમાં અધિપતિ લેગા હોય તે બંધામાં પડતી થાય છે અને દુશ્મનેથી હેરાન થાય છે.
(૫) દશમા સ્થાનનો અધિપતિ આઠમા કે બારમા સ્થાનના અધિપતિ સાથે બેઠા હોય તે માનવીનું ધધાકીય પતન થાય છે.
દશમા સ્થાનમાં સયા, ચ% અથવા રાહ જળચર શશિમાં બેઠા હોય તે અથવા તે દશમા અને બારમા સ્થાનના બધપતિ જળચર રાશિમાં હોય, તે પવિત્ર નદીઓમાં ખાન કરવા જોગ થાય છે. ૨૫) માનવી લાખો રૂપીઆને દેવાદાર કેવા વેગેથી બને છે.
(૧) દશમા સ્થાનને અધિપતિ બારમે હોય તે આ ગગ થાય છે.
(૨) બારમા સ્થાનનો અધિપતિ દશમે હોય તે આ રોગ બને છે.
વિભાગ પહેલે ૧૮૨ :