________________
૨૯૦ વિષ ચેઝ
જન્મ કુંડળીમાં શનિ અને ચન્દ્રમા એક સાથે બેઠા હાય, છે તા વિષયાગ થાય છે.
ચલિત યા નવાંશમાં વિષયેાગ ખરાબ બને છે. જન્મ કુંડળીમા ઘણા સારા ચેગ હાય, તા પણ આ વિષયેાગના કારણે ભાગ્યેય નથી થતા.
એક સજજનની કુંડળીમાં તુલા લગ્ન છે. પ્રથમ સ્થાનમાં તુલાને! શુક્ર, મગળ અને રાહુ છે. સાતમે કેતુ છે. ખીજે સૂ છે. ત્રીજે મુધ છે. પાંચમે ગુરૂ છે. છઠે મીનના ર્સ્થાિન-ચન્દ્રમા છે આ રીતે આ સજ્જનની કુંડળીમાં શનિ-ચન્દ્રના વિષયેણ છે અને રાહુ-કેતુની વચ્ચે તમામ ગ્રહો આવી ગયા છે. પરિણામે વિષયેાગની સાથે કાલ સપંચાગ પણ થયે છે. એટલે આ સજ્જનને આજે ૪૦ વર્ષોંની વચે પણુ ભાગ્યેાય નથી થયા.
૨૯૧ જન્મ કુંડળીમાં ૧૧ સુ` સ્થાન
ઘણા વર્ષોના અનુભવ પછી લાભસ્થાન ૧૧ મા સ્થાનના સિદ્ધાન્ત સમજમાં આવ્યા છે. તે અનુભવ સિદ્ધ ચેગ આપ સમક્ષ પ્રગટ કરૂ છું. આ નિયમા ખૂબ જ ઉપયાગી છે.
(૧) ૧૧ મા સ્થાનના અધિપતિ પ્રથમ સ્થાનમાં બે થુલ ગ્રહેાની વચ્ચે એટલે હેાય, તેા તે વ્યક્તિની જન્મકુંડળીની અંદર જે ચૈાગ કારક ગ્રહ હાય. તે ગ્રહની નીતિ પ્રમાણે કમાય છે. અશુભ ગ્રહ હોય તે। કમાણીનુ ક્ષેત્ર નબળુ પડે છે.
(ર) ૧૧ મા સ્થાનનેા અધિપતિ બીજા સ્થાનમાં હાય, તે જાતક શ્રીશ્વારના ધંધા કરીને ધન કમાય છે.
(૩) ૧૧ મા સ્થાનના અધિપતિ ત્રીજે હાય, તા જાતક સાઈએથી અને સગીતથી પૈસા કમાય છે.
(૪) ૧૧ મા સ્થાનના અધિપતિ ગ્રહેાની વચ્ચે હાય તા જાતા માતાથી, નથી પૈસા કમાય છે.
૧૭૬ :
ચાથે હાય તા, એ શુભ ખેતીવાડીથી અને જમી
-
વિભાગ પહેલા