________________
ઘાત ચન્દ્રમાં વિહિત કાય
હત જ્યોતિષ સાર પેજ ૩-૧૪] उद्वाह यात्रा व्रत बन्ध दीक्षा,
राज्याभिषेके ग्रहपूजने च । सोम-त जाता ध्वर रौद्र पूज्ये
ना चिन्तनीय खलु धातचद्रः ।।
અર્થ - વિવાહ, યાત્રા, જનોઈ, દીક્ષા, રાજ્યાભિષેક, ગ્રહ પૂજન, શ્રીમંત, જાત કર્યાદિ, યજ્ઞ, રૂક પૂજન' (અભિષેક) આહિમા વાત ચન્દ્ર વર્ય નથી.
બારમે ચન્દ્ર કયાં નિંદિત નથી. સાવાને સવારે જ વિવારે રાતિ. शुभे कार्य च यात्राया चन्द्रौ द्वादशगः शुभः ॥ चात तिथि घातगार घात नक्षत्र मेव च । यात्राया वर्जयेत् प्राज्ञा रन्य , कार्य सुशोभनम् ।।
[૨૮૫] વિદ્યાથીઓની ઉન્નતિ, વિદ્યાર્થીઓમાં કોઈને કોઈ પ્રકારની ખાસ શક્તિ રહેલી હોય છે તે શક્તિ ક્યા પ્રકારની છે તેને નિર્ણય જન્મ કુડલીના અભ્યાસ દ્વારા થઈ શકે છે તે બતાવવાનો અમારો પ્રયત્ન છે, કે જેથી તે તે વિદ્યા સાધનામાં લક્ષ કેન્દ્રિત કરીને પ્રગતિ કરી શકે
મળવાન ગ્રહ તે માટે એ નિર્ણય કરે કે જન્મ કુડલીમાં ક ગ્રહ સૌથી બળવાન છે. તેને જાણવાની રીત :
: વિભાગ પહેલો
૧દર :