________________
લનપતિ અને નવાંશપતિ પર વિચાર लग्नादि नाथा यदि नवाशक नाथा ।
पष्ठा 5 ष्टमेवा यदि लग्नकाले स्वप्ने न पश्यन्नि, पतितौ मुखम् ।
યાત ન્યાયાં ગુમ જેવ અર્થ - વર કન્યાને જન્મ રાશિ અને જન્મ લગ્નથી આઠમુ લગન વિવાહમાં વજર્ય છે. છતા જે પરણે તો સ્વપ્નમાં પણ પતિનું સુખ જેવા ન પામે, કન્યાનું કંકુ, કાજલ બની જાય, અથોત. તે વિધવા થાય.
दम्पत्योरष्टमे लग्न त्वष्टमो राशिरेव च । यदि लग्न गतस्सो ऽपि दम्पत्यो निधनप्रदः ।।
પિરિહાર) जन्म लग्नाज्जन्म राशि तोवा विवाहे, अष्ट मं लग्नं चेतदान शुभ. ।
કિના જન્મ લગ્ન, જન્મ રાશિ પતિ વિવાહ લગ્ન કાળે પરપર મિત્ર ભાવે વર્તતા હોઈ દોષકારક નથી રહેતા. [મૃહત્ જતિષ સાર ભાષા ટીકા પેજ નં ૨૯] शुक्रो दशा सहवाणि, बुधो दशा शतानि च । लक्षमेक तुवा जोवः केन्द्र काणे व्यपाहति ॥
કેન્દ્રમાં શુક હેય તે દશ હજાર દોષ, બુધ હોય તે એક હજાર દોષ, અને જો ગુરુ હોય તો એક લાખ દોષને નાશ કરે છે
વરનું નિષિદ્ધ નક્ષત્ર भामिनि जन्म नक्षत्राद् द्वितीयं पतिजन्मभम् ।
न शुभं भनाशाय, कथितं वायामले ॥ ૨૧-શ્રી યતીન્દ્ર મુહુર્ત પ્રભાકર :