________________
પંચસ“ગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ
જ્યારે આઠ કમ ધાય ત્યારે આયુષ્યક્રમની સ્થિતિ માત્ર તેત્રીશ સાગરપમની હાવાથી તેને સ થી એ, તેનાથી નામ તથા ગોત્રને અધિક અને પરસ્પર સમાન ભાગ મળે છે, તે થકી જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય એ ત્રણને અધિક અને પરસ્પર સમાન, તે થકી માહનીયને અધિક ભાગ મળે છે અને તેનાથી સ્થિતિ અલ્પ હોવા છતાં પશુ ઉપરીક્ત કારણથી વેદનીયને અધિક ભાગ મળે છે.
૮૩૧
આયુષ્ય કરતાં નામ-ગોત્રના સ્થિતિમધ સખ્યાતગુણુ છે છતાં તથાસ્વભાવે જ આયુષ્ય કરતાં નામ–ગેાત્રને સખ્યાતગુણુ નહિ પણ અધિક જ ભાગ મળે છે. એમ યથાસભવ અન્ય કર્મના વિષયમાં પણ સ્વય* વિચારી લેવું.
એ જ પ્રમાણે સાત કે છ કમ બધાય ત્યારે સ્થિતિને અનુસારે તે તે સમયે અધાતા તે સાત કે છ કને જ ભાગ મળે છે, પરંતુ અધ્યમાન આયુષ્ય આદિને ભાગ મળતા નથી. એ જ રીતે જ્યારે માત્ર એક વેદનીય ક્રમ જ ખધાય છે ત્યારે મધ્યમાન સર્વ ક્રમ લિક તેને જ મળે છે.
ઉત્કૃષ્ટ યોગ હોય ત્યારે કાઁદલિક ઘણાં ગ્રહણ થાય છે. તે ઉત્કૃષ્ટ યોગ પર્યાપ્ત સજ્ઞિ—પચેન્દ્રિય જીવાને જ હાય છે. વળી જ્યારે મૂળ અને ઉત્તરપ્રકૃતિએ આછી અધાય ત્યારે ભાગા થાડા પડતા હોવાથી ઉત્કૃષ્ટ ચેાગી, પર્યાપ્ત સન્નિ–પચેન્દ્રિય મૂળ અને ઉત્તરપ્રકૃતિ જ્યારે થાડી માંધતા હોય ત્યારે તે તે પ્રકૃતિએના ઉત્કૃષ્ટ
પ્રદેશમ"ધ કરે છે.
જઘન્યયોગ હોય ત્યારે કલિક થાડા ગ્રહણ થાય છે, તે સવથી જધન્યોગ લબ્ધિ પર્યાપ્ત સૂક્ષ્મ નિાદના જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે જ હોય છે. વળી તેને યથાસ‘ભવ જ્યારે મૂળ અને ઉત્તરપ્રકૃતિ ઘણી બધાય ત્યારે ક દલિકના ભાગ ઘણા પડતા હેાવાથી સ જઘન્યાગી, લલબ્ધ અપર્યાપ્ત સૂક્ષ્મનિાદના જીવને મૂળ અને ઉત્તરપ્રકૃતિ ઘણી અધાતી હોય ત્યારે તે તે પ્રકૃતિના જઘન્ય પ્રદેશ
ધ થાય છે.
ધિ—અપર્યાપ્ત સૂનિાદના જીવ જે જે પ્રકૃતિ આંધતા નથી તે તે પ્રકૃતિના જઘન્ય પ્રદેશાધ સ્વામિત્વન્દ્વારમાં કહેશે.
આયુષ્યને અન્ય કોઇ ક્રર્માંના ભાગ મળતા ન હોવાથી અને એક કાળે ચારમાંથી એક જ આયુષ્ય અધાતુ હાવાથી જ્યારે ઉત્કૃયેાગે યથાયેાગ્ય જÜન્ય સ્થિતિ આંધે ત્યારે જ આયુષ્યના ઉત્કૃષ્ટ પ્રદેશમધ થાય છે.
જ્ઞાનાવરણીય આદિ છે મૂળકને માહનીય તથા આયુંષ્યના ભાગ મળવાથી અને માહનીયને માત્ર આયુના ભાગ મળવાથી ઉત્કૃષ્ટ પ્રદેશ'ધ થાય છે.
ઉત્તપ્રકૃતિમાં કેટલીક પ્રકૃતિના કેવળ મૂળક રૂપ પરપ્રકૃતિને ભાગ મળ