________________
પચસ ગ્રહ-પાંચમું દ્વાર
અપવત્તના કરીને અપૃવત્તના થયા પછીના પ્રથમ સમયે વત્તતા તિયશ અને મનુષ્યને અનુક્રમે તિયÄાયુ અને મનુષ્યાયના ઉત્કૃષ્ટ પ્રદેશાઇચ થાય છે. ૧૧૯
૭૧૮
નાપતિ-િસુમશાનીથમનુયાજીવિના” સુ दंसणमोहखवगो तइयगसेढ़ी उ पडिभग्गो ॥११७॥
नारकतिर्यग्विकदुर्भगादिनी चैर्गोत्रमनुजानुपूविकाणां तु । दर्शन क्षपकः तृतीयश्रेयास्तु प्रतिभवः ॥ ११७ ॥
અથ—તૃતીય ગુણશ્રેણિથી પતિત દશ નમાહના ક્ષકને નારકક્રિક, તિય ચક્રિક દુગ, અનાધૈય અને અપયશકીર્ત્તિ, નીચગાત્ર અને મનુષ્યાનુપૂવિના ઉત્કૃષ્ટ પ્રદેશે
ક્રય થાય છે.
ટીકાનુ૦—દશ નમાહનીયની ત્રણ પ્રકૃતિને ખપાવવા માટે પ્રયત્નવત અનિવૃત્તિ. સમ્યગ્દૃષ્ટિ આત્મા સમ્યક્ત્વ નિમિત્તે ગુણશ્રેણિ કરે, ત્યારપછી તે જ આત્મા દેશિવરતિ પ્રાપ્ત કરી દેશવિરતિ નમિત્તે ગુણશ્રેણિ કરે, ત્યારપછી તે જ આત્મા સવિસ્તૃત. પ્રાપ્ત કરી સર્વવિરતિ નિમિત્તે ગુણશ્રેણિ કરે. આ દેશવિરતિ અને સદૈવિકૃતિ સબંધી. ગુણશ્રેણિ સમ્યક્ત્વ નિમિત્તે જે કરણા કરે છે તેમાં જ કરે એટલે કે ચેાથે જીણુઠાણું ક્ષાયિક સમ્યકૃત્વની પ્રાપ્તિ માટે થયેલા અપૂર્વ, નિવૃત્તિ કણમાં વત્તતા દેશિવરતિ અને સવિરતિ પ્રાપ્ત કરી તત્સંબધી શુશુશ્રેણિ કરે. ત્યારપછી કરણની સમાપ્તિ થયા બાદ જેણે દશનમેહનીયત્રિકના ક્ષય કર્યો છે અને જેણે ત્રીજી ક્ષવિતિ નિમિત્તે ગુણશ્રેણિ કરી ત્યાંથી પડી અવિરતિપણુ પ્રાપ્ત કર્યું" છે તે અવિરત આત્માને સમ્યક્ત્વ નિમિત્ત થયેલી દેશવિરતિ નિમિત્તે થયેલી અને સર્વવિરતિ નિમિત્તે થયેલી. ત્રણે ગુણશ્રેણિના શિરભાગ જે સ્થાનમાં એકત્ર થતા હાય તે સ્થાનકમાં વત્તતા તે જ ભવમાં દુભગ, અનાદેય, અપયશકીર્ત્તિ અને નીચગેાત્રમાંથી જેના જેને ય હાય તેના ઉત્કૃષ્ટ પ્રદેશાદથ થાય છે. સવિતિથી અવિત્તિમાં આવવા છતાં તેને નિમિત્તે થયેલી દળરચના રહી જાય છે એટલે કાઈ વિશેષ આવતા નથી.
હવે જો તે આત્માએ નારકીનું આયુ આંક્યુ હોય અને તે ગુણશ્રેણુિનું શિર પ્રાપ્ત થવા પહેલા મરીને નારકી થાય તા ગુણશ્રેણિના શિરભાગમાં વત્તતા પૂર્વોક્ત દુગાદિચાર અને નરકદ્ધિક એમ છ પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશાય થાય છે.
દેશાય થઈ શકે છે. કારણ કે ઉત્કૃષ્ટ ચેગ અને ઉત્કૃષ્ટ કાળ વડે ઉત્કૃષ્ટ આયુ બાંધ્યું છે અને અપતેના થતા તમ્ " આયુ વર્લ્ડ ઉપરના સધળા આયુના લિા અતમુત્તુ કાળમાં ગાઠવાયા. તેમાં પણ પહેલા સ્થાનકમાં વધારે ગાઢવાય એટલે પત્તના થયા પછી પહેલા સમયે ઉત્કૃષ્ટ પ્રદેશશ્ય શુક્ર શકે છે.