SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત ૩૩ જાય ત્યારે પૂર્ણ સૂર્ય પ્રકાશ ઉઘાડે થાય છે, તેમ ગાઢ કેવળજ્ઞાનાવરણીયથી કેવળજ્ઞાન દબાવા છતાં પણ જડ અને ચિતન્યને સ્પષ્ટ વિભાગ માલૂમ પડે તે જ્ઞાનને પ્રકાશ ખુલે રહે છે. તે પ્રકાશને મતિજ્ઞાનાવરણાદિ આવરણે દબાવે છે તેના ક્ષપશમરૂપ વિવરકાણામાંથી નીકળેલ પ્રકાશ છવાદિ પદાર્થોને યથાગ્ય રીતે જણાવે છે, અને ક્ષયે પશમને અનુરૂપ મતિજ્ઞાન આદિ નામ ધારણ કરે છે. અહિં સાદડીની ઝુંપડીમાંથી આવેલા પ્રકાશની જેમ મતિજ્ઞાનાવરણાદિના ક્ષપશમરૂપ વિવરમાંથી જે પ્રકાશ આવ્યો તે પ્રકાશ કેવળજ્ઞાનનેજ છે. હવે તે મતિજ્ઞાનાવરણાદિ આવરણે અને કેવળજ્ઞાનાવરણને સર્વથા નાશ થાય ત્યારે પૂર્ણ સૂર્યના પ્રકાશની જેમ પૂર્ણ કેવળજ્ઞાનને જ પ્રકાશ ઉઘાડો થાય છે, મતિજ્ઞાનદિ સંતિ કેવળજ્ઞાનને પ્રકાશ હેતું નથી, પરંતુ સંપૂર્ણપણે દરેક વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણો અત્યંત કૂટ પૂર્ણ પ્રકાશ હોય છે. કારણ કે શાપશમને અનુરૂપ જે પ્રકાશનું વિજ્ઞાન આદિ નામ આપતા હતા તે કેવળજ્ઞાનને જ પ્રકાશ હરે. કેવળજ્ઞાનાવરણીય કમને ઉદય અને મતિજ્ઞાનાવરણાદિને શોપશમ હતું ત્યારે જે અપૂર્ણ પ્રકાશ હતો તે આવરણના સર્વથા દૂર થવાથી થયેલા પૂર્ણ પ્રકાશમાં મળી ગયો, એટલે મતિજ્ઞાનાદિ નામે પણ નષ્ટ થયા, તેથીજ મતિજ્ઞાનાદિ ચાર ઝાને નષ્ટ થાય ત્યારે કેવળજ્ઞાન થાય એ કથન કર્યું છે. કહ્યું છે કે- પડીના છિદ્ર દ્વારા આવેલા મેઘની અંતરે રહેલા સૂર્યના કિરણે પડી અને મેઘના અભાવમાં હેતા નથી, તેમ આ ચાર જ્ઞાન પણ હતા નથી, અન્ય આચાર્યો આ વિષયમાં આ પ્રમાણે કહે છે-સાગિ કેવળિઆદિ ગુણસ્થાને પણ મતિજ્ઞાનાદિ જ્ઞાન હોય છે. પરંતુ નિષ્ફળ હોવાથી તેની વિરક્ષા કરતા નથી. જેમ સૂર્યોદય થાય ત્યારે ગ્રહ નક્ષત્રાદિ સઘળા હોય છે છતાં નિષ્ફળ હોવાથી તેની વિવક્ષા કરતા નથી. કહ્યું છે કે-જેમ સૂર્યોદય કાળે નક્ષત્રાદિ હોય છે છતાં નિષ્ફળ હોવાથી વિરક્ષા કરતા નથી તેમ જિનેશ્વરને આમિનિબેધિક જ્ઞાનાદિ જ્ઞાને હોય છે છતાં નિષ્ફળ હોવાથી "વિવેક્ષા કરતા નથી. તથા અચક્ષુર્દશન ચક્ષુદર્શન અને બહુવચનના નિર્દેશ વહે અધિદર્શન સાથે કમ્યવનિમિત્તક અને મિથ્યાત્વનિમિત્તક અને પ્રકારના ઉપગ હોય છે. કારણ કે એ ત્રણે દર્શને પહેલા ગુણસ્થાનકથી બારમાં ગુણરથાનક પર્વત હોય છે, તેથી મતિ શ્રત અવધિ અને મન પર્વવજ્ઞાન, સામાયિક છેદપસ્થાપનીય પરિહારવશદ્ધિક અને સુમસ પાયચારિત્ર, ક્ષાચાયમિક અને પથમિકસમ્યકતવ એ દશ માગણામા કેવળકિક અને અજ્ઞાનત્રિહીન શેષ સાત ઉપગે હોય છે, તથા અજ્ઞાનત્રિક, અભવ્ય, સાસ્વાદન અને મિથ્યાત્વ એ છ માર્ગણામાં કેવળશ્ચિક અને મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનહીન ત્રણ ૧ અહિં વિવફા નહિ કરવાનું કારણ પૂર્ણ જ્ઞાન જયારે હેય ત્યારે અપૂણાને નકામા છે તે છે. આ આચાર્ય મહારાજ દરેક જ્ઞાન અને તેના આવરણો જુદા જુદા માને તોજ જ્ઞાનાવરણને સર્વથા નાશ થવાથી મતિજ્ઞાનાદિ શાને છે એમ કહી શકે-જ્ઞાનને સદભાવ બતાવી શકે. પૂર્વની જેમ મતિજ્ઞાનાદિ કારણ કેવળજ્ઞાનાવરણીય માને અને કેવળજ્ઞાનને પ્રકાશ માને તે ન કહી શકે. કારણ કે જે મતિજ્ઞાનાદિનું કારણ કેવળજ્ઞાનાવરણુય માને છે તે કારણુના નષ્ટ થવાથી ખુલ્લા થયેલા પ્રકાશમાં પેલે પ્રકાશ સમાઈ જાય એટલે મતિજ્ઞાનાદિ જ્ઞાન સંભવિ શજિ નહિ. તેથી અન્ય આચાર્ય મહારાજના મતે પાંચે ને અને તેને આવરણ ભિન્ન ભિન્ન છે એમ સમજવું. • •
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy