________________
પ્ ́ચસ ગ્રહ-પાંચનું દ્વાર
www
ભાગવાનું આયુ છે. ભાગવાતા આયુના બે ભાગ ગયા પછી ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવના આયુના અંધ થાય છે માટે જ પૂ કૈઢિ વરસના આયુવાળા ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ ખાંધે તેને જ તેટલે ઉત્કૃષ્ટ અખાધાકાળ હોય છે. પૂર્વકાર્ટિના ત્રીજો ભાગ એ ઉત્કૃષ્ટ અખાધા છે. કારણ કે પૂર્વ કાર્તિ કરતાં વધારે આયુવાળા પેાતાનુ છ માસ શેષ આયુ હોય ત્યારે જ પરણવનું આયુ ખાંધે છે. ૩૭
૫૪
w
હવે અહિં જે ભાગવાતા આધુના બે ભાગ જાય અને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરભવના આયુના ખધ કરે એમ જે કહ્યું તે સબધમાં અન્ય કોઇ પ્રશ્ન પૂછે છે——
वोलीणेसुं दोसुं भागेसु आउयरस जो बंधो । भणिओ असंभवाओ न घडइ सो गइचकेवि ||३८||
व्यतिक्रान्तयोर्द्वयोर्भागयोरायुपो यो बन्धः ।
भणितोऽसंभवात् न घटते स गतिचतुष्केऽपि ||३८||
અથ—ભાગવાતા આધુના બે ભાગ જાય અને ત્રીજો ભાગ શેષ રહે ત્યારે પરલવના આયુના જે ખધ કહ્યો છે તે અસભવ હાવાથી ચારે ગતિમાં ઘટી શકશે નહિ. હવે અસભવ કઈ રીતે છે ? તેના જ વિચાર કરે છે— पलियासंखेज्जसे बंधंति न साहिए नरतिरिच्छा | छम्मासे पुण इयरा तदाउ तंसो बहुं होई ॥३९॥
पल्यासंख्येयांशे वघ्नन्ति न साधिके नरतिर्यञ्चः । पण्मासे पुनरितरे तदायुस्त्र्यंशः बहु भवति ||३९||
અથ યુગલિક મનુષ્ય તિય ચે. જ્યાં સુધી પક્ષ્ચાપમના અસખ્યાતમા ભાગથી અધિક માયુ શેષ હાય ત્યાં સુધી પરભવના આયુના ખૂધ કરતા નથી અને ઈતરદવે તથા નારકી છ માસથી અધિક આયુ જ્યાં સુધી શેષ હોય ત્યાં સુધી પરભવનું આસુ ખાંધતા નથી. કારણ કે તેઆના આયુના ત્રીજો ભાગ બહુ મોટા હૈાય છે.
1
ટીકાનુ॰યુગલિયા મનુષ્યા અને તિયખ્યા પત્યેાપમના અસ`ખ્યાતમા ભાગથી અધિક પેાતાનુ આયુ જ્યાં સુધી શેષ હોય ત્યાં સુધી' પરભવનુ આચુ બાંધતા નથી, પરંતુ પાપમના અસખ્યાતમા ભાગ શેષ રહે ત્યારે જ પરણવનું આયુ ખધે છે. અહિં જે સુગલિક મનુષ્ય અને તિય ચાને પત્યેામના અસ`ખ્યાતમા ભાગ,અબાધા માને છે તેઓના મતે પચે પમના અસખ્યાતમા ભાગ શેષ રહે ત્યારે પરભવનું આયુ બાંધે એમ કહ્યું છે. તથા ઈતર દેવા અને નારકી પેાતાના આયુને જ્યાં સુધી છ માસથી
·