SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ પ ́ચસંગ્રહ-પાંચમું દ્વાર ww તથા વનસ્પતિકાય જીવામાં સ્થિતિના ક્ષય થવાથી જ્યારે દેવદ્વિક, નરકદ્ધિક અને વેક્રિય ચતુષ્ટ એ આઠ ક પ્રકૃતિની સત્તાને નાશ થાય અને નામક્રમની એ'શી પ્રકૃતિએ સત્તામાં હોય ત્યારે નામમાઁની એંશી, વેદનીય છે, ગેાત્ર એ, અનુભૂયમાન તિર્યંચનું આયુ, જ્ઞાનાવરણ પંચ, દનાવરણું નવક, માહનીય છવ્વીસ અને અંતરાય પાંચ એ પ્રમાણે એકસે ત્રીશનું સત્તાસ્થાન હોય છે અને પરભવનું આયુ ખાંધે ત્યારે એકસે એકત્રીસનું સત્તાસ્થાન થાય છે. પર આ પ્રમાણે સત્તાસ્થાનેાના વિચાર કરતાં એકસેા ખત્રીસનુ સત્તાસ્થાન કાઈ રીતે સભવતું નથી માટે સૂત્રકારે તેનું વર્જન કર્યું છે. અહિં જો કે સત્તાણું આદિ સત્તાસ્થાના ઉક્ત પ્રકારે અન્ય અન્ય ચૈાગ્ય પ્રકૃતિના પ્રક્ષેપ કરવાથી અનેક પ્રકારે ખીછ ખીજી રીતે થાય છે, તેપણ સખ્યા વડે તે તુલ્ય હાવાથી એક જ વિવક્ષાય છે. એક જ સત્તાસ્થાન બીજી ખીજી રીતે થાય તેથી સત્તાસ્થાનેાની સખ્યા વધતી નથી. માટે અડતાલીસ જ સત્તાસ્થાના થાય છે વધારે ઓછા થતા નથી. આ સત્તાસ્થાનેામાં સઘળી કેમ પ્રકૃતિની સત્તાના વિચ્છેદ થયા પછી તેની સત્તા ફી નહિ થતી હોવાથી અવક્તવ્ય સત્કમ ઘટતું નથી. અવસ્થિતસ્થાન ચુમ્માલીશ છે કારણ કે અગીઆર અને આરઝુ સત્તાસ્થાન અર્ચાગિના ચરમસમયે તથા ચેારાણુનું સત્તાસ્થાન ક્ષીણમાહ ગુણુસ્થાનકના ચરમ સમયે જ હાય છે. એટલે એ ચાર સત્તાસ્થાનકે એક સમય પ્રમાણ જ હાવાથી અવસ્થિતપણે સ'ભવતા નથી માટે ચુમ્માલીસ થાય છે. તથા કૈઅતર સુડતાલીશ છે અને ભૂયસ્કાર સત્તર છે. યુના બંધ થાય ત્યારે એકસા અઠ્ઠાવીસનુ સત્તાસ્થાનક થાય એમ કર્યું. જો કે આ જીવા તિય ચાયુ સિવાય અન્ય આયુ માંધતા નથી એ વાત ખરાખર છે. પર’તુ એક્સે સત્તાવીશમાં તિર્યંચાયુની સત્તા હેાવા છતાં કરી પરભવ સંબંધી તિય "ચાયુ લઇ એકસ અઠ્ઠાવીશની સત્તા કેમ કરી શકાય ? તે વિચારણીય છે. ૩ સાગ વળી ગુણુરચાનકના સત્તાસ્થાનમાં ધાતિકમની પ્રકૃતિએના ક્રમશઃ પ્રક્ષેપ કરતાં એકસા છેનાલીસ સુધીનાં જે સત્તાસ્થાને કહ્યાં તે જ ક્રમે એકસે છેતાલીસમાંથી પશ્ચાતુપૂનિએ પ્રકૃતિએ ઓછી કરતાં સુડતાલીસ અધૃતરા થાય છે. ૪ ભૂયકાર સત્તર થાય છે તે આ પ્રમાણે—તેકવાયુમાં મનુષ્યદ્દિક અને ઉચ્ચગાત્ર ઉવેલાયા પછી જ્ઞા—૫, ૬–૯, વેર, મે૨૬, આ−૧, ગે-૧, અ-૫ અને નામ-૭૮ એ પ્રમાણે એકસે સત્તાવીસ પ્રકૃતિની સત્તા હેાય છે, તે જ આયુના ધે એકસે। અઠ્ઠાવીસનું સત્તાસ્થાન થાય. એકસે સત્તાવીસની સત્તાવાળા પૃથ્વી આદિ મનુકિ ખાંધે ત્યારે એકસે એગણત્રીસનું, ઉચ્ચગેાત્ર અથવા આયુના બધે એસા ત્રીસનુ અને તેના ખપે. એકસે એકત્રીસનુ સત્તાસ્થાન થાય તથા આયુ વિના એકસે ત્રીસની સત્તાવાળા પચેન્દ્રિય વૈયિષટ્ક બાધે ત્યારે એસા જ્ગીસનુ અને આયુ બાધે ત્યારે એક્સે સાડત્રીસનુ" સત્તાસ્થાન થાય. તથા એકસે છત્રીસની સત્તાવાળા કિ અથવા નરકર્દિક ખાધે ત્યારે એક્સે। આત્રીનુ અને તેને જ આાયુના ધે એસા આગણુશાળીસનુ॰ સત્તાસ્થાન થાય તથા આયુ
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy