________________
પંચસ ગ્રહ–ચતુથ દ્વાર–સારસ ગ્રહ
wwwwwww
૪૯૯
થાય તેમા ભય અથવા જુગુપ્સા ઉમેરતાં એ રીતે સાળ અને અને ઉમેરતાં સત્તર અ હેતુ થાય ત્રણે સ્થળે ખસે। ચાલીસ-મસા ચાલીસ લાંગા થાય. કુલ મલી સાસ્વાજૈન ગુણસ્થાનકે નવસા સાઠ (૯૬૦) સાંગા થાય અને અને ગુણસ્થાનકે મળી અસજ્ઞિ પંચેન્દ્રિય અપર્યાપ્તના કુલ ચાવીસા (૨૪૦૦) ભાંગા થાય.
ચરિન્દ્રિય પર્યાપ્તને એક મિથ્યાત્વ ગુણુસ્થાનક જ હોય, ત્યાં ની જેમ જઘન્યથી સાળ, તેમા ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી એ રીતે સત્તર અને અને ઉમેરવાથી અઢાર ખ હેતુ થાય, અહિં માત્ર નપુંસકવેઢ જ હાય છે, ઇન્દ્રિયા ચાર હાય છે તેથી પૂર્વની જેમ અકીના ગુણુાકાર કરતાં ચારે સ્થાને ચાસઢ–ચાસઢ ભાગા થવાથી કુલ ખસે છપ્પન ભાંગા થાય.
ચરિન્દ્રિય અપર્યાપ્તને પણ પ્રથમ ગુણસ્થાનકે આ પ્રમાણે જઘન્યથી સાળ અધહેતુ હોય છે તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી એ રીતે સત્તર અને અને ઉમેરવાથી અઢાર અધહેતુએ થાય છે. પરંતુ અહિં ચાગ ત્રણ હોય છે, માટે યોગના અકની જગ્યાએ ત્રણના અંક મુકી પૂર્વોક્ત રીતે અંકાને ગુણાકાર કરતાં ચારે સ્થળે છન્તુ છન્દુ ભાગા થવાથી પ્રથમ ગુણસ્થાનકે કુલ ત્રણસા ચારાશી ભાગા થાય. સાસ્વાદન ગુણુસ્થાનકે પણ જઘન્યથી મિથ્યાત્વ વિના તે જ પ ંદર ખધહેતુઓ હાય, તેમાં ભય અથવા જુગુપ્સા ઉમેરવાથી એ રીતે સાળ અને બન્ને ઉમેરવાથી સત્તર હેતુ થાય, પરંતુ અહિં કામણુ અને ઔદારિકમિશ્ર એ બે યાગ હોય છે. માટે ચૈાગની જગ્યાએ એના એક સુકી પૂર્વ પ્રમાણે અકાના ગુણાકાર કરતાં ચારે સ્થાને ચાસઢ-ચેાસઢ ભાગા થવાથી કુલ અસા છપ્પન ભાંગા થાય, અને ગુણુસ્થાનકે મલી ચરિન્દ્રિય અપ્તના કુલ છસે ચાલીશ લાંગા થાય છે.
તેઇન્દ્રિય પર્યાપ્તને પણ ચરિન્દ્રિય પર્યાપ્તની જેમ અધહેતુ હોય છે. પરંતુ અહિં ઇન્દ્રિચા ત્રણ હોવાથી ઇન્દ્રિયના સ્થાને ત્રણની સખ્યા મુકી પૂર્વોક્ત રીતે ગુણાકાર કરતા ચારે સ્થાને અડતાલીસ-અડતાલીસ ભાંગા થતા હૈાવાથી કુલ એકસા ખાણુ ભાંગા થાય.
તેન્દ્રિય અપર્યાપ્તને પણ પહેલા તથા ખીજા ગુણસ્થાને ચઉન્દ્રિય અપર્યાપ્તની જેમજ મધહેતુ જાણવા, માત્ર અહિં ઇન્દ્રિયા ત્રણ હોવાથી ઇન્દ્રિયના અસયમના સ્થાને ત્રણને અંક મુકી ગુણાકાર કરવાના હોવાથી ભગ સખ્યા મિથ્યાત્વ ગુણસ્થાને ચારે સ્થાને ખત્તર માત્તર થતી હાવાથી કુલ ખસેા અઠ્યાસી અને સાસ્વાદને ચારે સ્થાને અડતાલીસ–અડતાલીસ હાવાથી કુલ એકસેસ માશુ થાય છે. અને ગુણસ્થાને મલી કુલ ચારસા એશી ભાંગા થાય.
એઈન્દ્રિય પર્યાપ્તને એક પહેલું જ ગુણસ્થાન હોય છે ત્યાં પણ પૂર્વની જેમ સાળથી અઢાર અધહેતુ હોય છે. માત્ર અહિં ઇન્દ્રિયાના અસયમના સ્થાને એની