________________
ચંસંગ્રહ–ચતુર્થદ્વાર-સારસંગ્રહ
४४३
સેળ, સૂકમપરાયે ત્રણ વેદ તથા સંજ્વલન ધાદિક ત્રણને પણ ઉદય ન હોવાથી એ છ વિના દશ, ઉપશાન્ત તથા ક્ષીણમાહે સંજ્વલન લાભને પણ ઉદય ન હોવાથી શેષ નવ અને સોગિ-કેવલિ ગુણસ્થાનકે પહેલાં–છેલ્લાં બે મન, બે વચન, કામણું તથા ઔદારિકટિક એમ સાત બંધહેતુઓ હોય છે.
કેવલિ ભગવંતને કેવલિ-સમુદઘાતમાં બીજા છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિકમિશ, ત્રીજા, ચેથા અને પાંચમા સમયે કામણ અને શેષકાળે ઔદારિક કાયાગ હોય છે. દેશનાદિ આપવામાં વચનગ અને અનુત્તર દેવાદિકે મનથી પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં માગ હોય છે.
અગિગુણસ્થાનકે શરીર હોવા છતાં અત્યંત નિષ્કપ અવસ્થા હેવાથી કે પણ રોગ હેતે નથી. માટે સર્વસંવર ભાવ હોય છે.
મિથ્યાત્વાદિ ગુણસ્થાનકે એક જીવને એકી સાથે જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અgકેમે આ પ્રમાણે અધહેતુઓ હોય છે.
ચણાનક
જધન્ય
૫
૬
૭
મિથ્યાત્વ સાસ્વાદન મિત્ર અવિરતિ દેશવિરતિ પ્રમા એપ્રન
ધન્ય | મમ હિ
Tણથાનક હેત હેતુ હતું ૧૦ ૧૧થી ૭ ૧૮ અપૂર્વકરણ ૧૧થી૧૬
અનિવૃત્તિ ૧૦થી ૫
સુક્ષ્મસં૫રાય ૧ભ્ય ૧૫
ઉપશાન્ત મેહ ીટ
ક્ષીણમેહ
સોગિકેવળા ૫
૬ ૭ ૧ અગિકેવળી.
–મિથ્યાત્વ ગુણસ્થાનક:આ ગુણસ્થાનકે જઘંચથી દશ હેતુઓ હોય છે તે આ પ્રમાણે –ત્રણ વેદમાંથી એક વેદ, ચાર સન, ચાર વચન, ઔદારિક તથા વૈક્રિય કાયયોગ એ દશમાંથી એક ચોગ, હાસ્ય-રતિ અથવા શેક-અરતિ એમ બને ઉદય સાથે જ હોવાથી બેમાંથી એક યુગલ, પાંચમાંથી એક મિથ્યાત્વ, પાંચ ઈન્દ્રિયેના અસંયમમાંથી એક ઈન્દ્રિયને અસંયમ, ક્રેધાદિ ચારમાંથી અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ ક્રોધાદિ અને છ માંથી એક કાયને વધ આ દશ હેતુઓ છે. : પ્રશ્ના–આર પ્રકારની અવિરતિમાં મનને અસંયમ પણ ગણાવેલ છે. તે અહિં પાંચ ઈન્દ્રિયો અને મન એ છમાંથી એકને અસંયમ ન બતાવતાં પાંચ ઈન્દ્રિયોના અસંયમમાંથી એકંઈન્દ્રિયને અસંયમ કેમ બતા ? .• • •