________________
પંચમ ગ્રહ-ચતુથ દ્વાર
B
નહિ હોવાથી વિગ્રહગતિમાં અને અપર્યાપ્તાવસ્થામાં જેના સભવ છે તે ક્રાણુ, ઔદારિકમિશ્ર અને વૈક્રિયમિશ્ર એ ત્રણ ચેાગે તેને હોતા નથી માટે દશ યાગેા જ હોય છે.
વળી કહે છે કે—મિથ્યાદષ્ટિને અનતાનુધિના અનુય કેમ સબવે? તેના ઉત્તરમાં કહે છે કે..ન તાનુંધિને અનુનય અનતાનુષિના ઉલ્લેલક——ઉખેડનાર-સત્તામાંથી નાશ કરનાર સભ્યષ્ટિને મિથ્યાત્વમાહના જ્યારે ઉદય થાય ત્યારે હોય છે.
તાત્પર્ય એ કે—જેણે અનતાનુબંધિની ઉદ્દલના કરી છે એવા સમ્યગ્દષ્ટિ જ્યારે મિથ્યાત્વ માહના ઉદયથી પડી મિથ્યાત્વ શુશુઠાણું જાય અને ત્યાં ખીજભૂત મિથ્યાત્વરૂપ હેતુ વડે અન તાનુભ"ધિ આપે ત્યારે તેના એક વલિકા કાળ ઉય હોતા નથી તેટલા કાળ દશ ચાગ જ હોય છે. ૧૦
હવે સાસ્વાદન ગુણસ્થાનકે દશથી સત્તર સુધીના ખહેતુના વિચાર કરે છે. તેમાં સાસ્વાદને મિથ્યાત્વ સચા સભવતુ નથી, માટે મિથ્યાષ્ટિને જે જધન્યથી ઇશ અધહેતુ કહ્યા છે તેમાથી મિથ્યાત્વરૂપ પ્રથમ પદ કાઢી નાંખવું. શેષ પૂર્વે કહ્યા તેજ જઘન્ય પદ ભાવિ નવ હેતુએ લેવા. તેમાં અન’તાનુબંધિ કષાય વધારવે એટલે સાસ્વાદને એછામાં એાછા દશ હેતુ થાય. સાસ્વાદન ગુણસ્થાને અનતાનુધિના ઉદય અવશ્ય હોય છે કારણ હૈ તેના વિના સાસ્વાદન જ ઘટતું નથી, માટે. જ્યારે અનતાનુબંધિને ઉદય હોય ત્યારે ચેગા તેર સભવે છે. એ પહેલાં જ કહ્યું છે તેથી ચેગના સ્થાને તેના અંક સ્થાપવે, એટલે અસ્થાપના આ પ્રમાણે કરવી.
ઇન્દ્રિયની અવિરતિના સ્થાને પાચ, કાચના વધના સ્થાને તેના સીગી લાંગાએ, કષાયના સ્થાને ચાર, વેદના સ્થાને ત્રણ, યુગલના સ્થાને એ, અને ચેાગના સ્થાને તેર આ પ્રમાણે કા મૂકવા.
હવે અહિં જે વિશેષ છે તે કહે છે—
सासायणम्मि रूवं चय वेयहयाण नियगजोगाण । जम्हा नपुंसउदय वेउब्वियमीसगो नत्थि ॥ ११ ॥
सास्वादने रूपं त्यज वेदाहतेभ्यो निजकयोगेभ्यः । यस्मान्नपुंसकोदये वैक्रियमिश्रको नास्ति ॥ ११ ॥
—સાસ્વાદન ગુણુસ્થાનની યાગાન વેદ સાથે શુષુતાં જે આવે તેમાંથી એક રૂપ કાઢી નાંખવું કારણ કે નપુંસક વેદના ઉદ્ધે વૈક્રિયમિશ્ર યોગ હાતા નથી.
ટીકાનુ૦—સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે જેટલા ચેગા હોય તે ચેાગે?-સાથે પહેલાં વેઢાને ગુણાકાર કરવા, જે સખ્યા આવે તેમાંથી એક રૂપ આછુ કરવું.
.
તાપ એ કે એક એક વેદના ઉદયે ક્રમપૂર્વક તેર ચાંગા પ્રાયઃ સભવે છે. જેમકે