________________
સ ગ્રહ–ચતુ દ્વાર
ક
કહેવાય; જ્યારે છ કાયમાંથી કાઈ પણ એ કાયની હિંસા કરે, ત્યારે એ કાયના ઘાતક કહેવાય, જ્યારે છ કાયમાંથી કાઈ પણ ત્રણ કાયની હિંસા કરે, ત્યારે ત્રણ કાયને ઘાતક કહેવાય, એ પ્રમાણે છ કાયમાંથી કોઈ પશુ ચાર કે પાંચ કાચની હિંસા કરે, ત્યારે અનુક્રમે ચાર અને પાંચ કાયને ઘાતક, અને છએ કાયની એક સાથે હિંસા કરે, ત્યારે પટકાયઘાતક કહેવાય. આ પ્રમાણે મુદ્ધિપૂર્વક એકાદિ કાયની હિંસા થઈ શકે છે, સન્નિ કરી શકે છે. માટે કાયલાતના ભેદે છ ભેદા થાય છે.
વળી પ્રત્યેક કાયલાતના આ પ્રમાણે ભેદો થાય છે, જ્યારે કાઈ પણ એક કાયની હિંસા કરે ત્યારે કાચા છ હાવાથી છ સેક થાય, છમાંથી કાઈ પણ એ કાયની હિંસા કરે ત્યારે વિકસ ચાગે પંદર ભેદ થાય, એ પ્રમાણે ત્રિક સચાગે વીશ ભૈ, ચતુષ્ઠ સંચાગે પાર, પંચ સચગે છે, અને છના સચગે એક ભ'ગ થાય છે. કાયની હિંસાના સ્થાને એ ભેદો ગ્રહણ કરવા.
એત્રાદિ પાંચ' ઇન્દ્રિચામાંથી કાઇ પણ એક ઇન્દ્રિયને અતિ એ એમાથી કોઈ પણ એક યુગલ, અપ્રત્યાખ્યાનાવરણું એ ત્રણ કાયમાંથી કાઈ પણ ક્રોધાદિ ત્રણ કાયના ઉદય,
અસયમ, હાસ્ય રતિ કે શાક પ્રત્યાખ્યાનાવરણ અને સ’જ્વલન
કાચેમાંથી ક્રોધ માન માથા અને લાશ એક સાથે ઉથમાં આવતા નથી પરંતુ અનુક્રમે ઉદયમા આવે છે. એટલે કે જ્યારે કૈાધ ઉદયમાં આવે ત્યારે માન, માયા કે લેટલ કઇ પણ ઉર્જાથમાં આવતા નથી. માનના જ્યારે ઉદય હોય ત્યારે ક્રોધ મળ્યા કે લેબ કાઈપણુ ઉદધમાં હાતા નથી એ પ્રમાણે માયા લેભ માટે પણ સમજવું. પરંતુ જ્યારે અપ્રત્યાખ્યાનાદિ ક્રાધ ઉદયમાં આવે ત્યારે તેની નીચેના પ્રત્યાખ્યાનાદિ ક્રોધને પણ ઉદ્દય થાય છે, પ્રત્યાખ્યાનાવરણ માનના ઉષ છતાં પ્રત્યાખ્યાનાવરણાતિ માનનેા પણ ઉદય થાય છે. એ પ્રમાણે માયા લાભ માટે પશુ સમજ્યું.
અહિં એવા નિયમ છે કે ઉપર ઉપરના ક્રોધાદિના ઉય છતાં નીચે નીચેના ક્રાધાવિના હદય જરૂર થાય છે. તેથી અહિં અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયેટમાંથી કેયાદિ ત્રિકનું' અહંશુ કર્યું છે.
તથા દશ યાગમાંથી કાઈ પણુ એક ચેગ. આ પ્રમાણે એક સાથે દશમ હેતુએ હોય છે.
*
પ્રશ્ન યોગી પન્નુર છે, એ પહેલાં અનેકવાર કહ્યું છે. માટે અહિં પર ચોગમાંથી એક ચાગ હાય એમ કહેવુ જોઈએ, તે પછી શામાટે દશમાંથી એક ચૈાગ હોય એમ કહ્યું ?
ઉત્તર—મિષાષ્ટિ ગુણુઢાણે આહારકટ્રિક હીન શેષ તે ચેગેા સભવે છે. માહાક અને શાહારકમિશ્ન એ એ કાયયેાગ લબ્ધિસપન્ન ચૌ પૂવિને આહારક શરીર કરે ત્યારે હાય
' એવુ' શાસ્ત્રવચન હોવાથી તેના મિથ્યાષ્ટિને અસભવ છે એ પહેલાં કહ્યું છે તેમાં પણ અત્યારે અનંતાનુબત્તિ કષાયના ઉદય ન હોય ત્યારે દશચેાગજ સભવે છે.
1
૧ અહિં મનને અસયમ અલગ હોવા છતાં ઇન્દ્રિયના અસલમની જેમ જુન્ને બતાવેલ નથી તેનુ" કારણ મનના અસયમથી જ ઇન્દ્રિયના અસયમ થાય છે. માટે ઇન્દ્રિયાના અસમથી મનના સવને અલગ ન ગણુતાં ઇન્દિર્યના અસયમમાં અતર્ગત ગણુંલ છે.