________________
૨૦
પંચસ ગ્રહ-તૃતીયદ્વાર
ચાય છે એ જ પ્રમાણે ક્ષેત્ર આશ્રયી-શરદીવાળી વ્યક્તિને આપ્યુ, સીમલા ાદિ ઉંડા ક્ષેત્રમાં અસાતાના, એઝવાડા, મદ્રાસ આદિ ઉષ્ણુ ક્ષેત્રમાં સાતાના ઉદય, એ જ પ્રમાણે કાળ સ્માશ્રયી એ જીવને ઉનાળામાં સાતાના અને શિયાળામાં અસાતાના ઉદય થાય છે તેમજ ભવાશ્રયી. દૈવાદિમાં સાતાને અને નરકાદિ ભવમાં અસાતાના ઉદય થાય છે અને ભાવઆશ્રયી વૃદ્ધા વસ્થામાં ઘણુ કરીને અસાતાના અને ચુવાવસ્થામાં ઘણુ કરીને સાતાને ઉદય થાય છે. એ જ પ્રમાણે અન્ય પ્રકૃતિના ઉદયમાં અને વકૃતિએના ક્ષયાદિમાં કારણેા સ્વયં વિચા-રવાં, ગ્રંથવિસ્તારના ભયથી અહિં બતાવેલ નથી.
જે પ્રકૃતિને જે ગુણુસ્થાનક સુધી ઉન્ન થતાવેલ છે તે તે પ્રકૃતિને તે તે શુષુસ્થાનક સુધી સર્વ જીવાને નિર'તર ઉદય હોય તે ધ્રુવેાદથી ૨૭ પ્રકૃતિએ. કે.
ત્યાં મિથ્યાત્વ માહનીય મિથ્યાત્વ ગુણુઠાણું, પાંચ જ્ઞાનાવરણીય, ચાર દશનાવરણીય અને પાંચ અંતરાય એ ચૌદના ખારમા ગુણસ્થાનક સુધી, નિર્માણ, શ્થિર, અસ્થિર, જીસ, અશ્રુક્ષ, અગુરુલઘુ, વૈજસ, ક્રાણુ અને વચતુષ્ટ નામક ની આ બાર પ્રકૃતિએના તેરમાં ગુરુસ્થાનક સુધી સર્વ જીવેશને હમેશાં ઉદય હાય માટે ધ્રુવેદયી છે. જ્યાં જ્યાં નામકની ધ્રુવેાદથી પ્રકૃતિએ લખી હાય ત્યાં આ ખાર જ સમજવી.
જે પ્રકૃતિને જે ગુણસ્થાનક સુધી ઉદય કહેલ છે તે તે પ્રકૃતિ તે તે શુદુસ્થાનક સુધી ઢાઇ જીવને ઉદય હોય અને કાઇક જીવને ઉદય ન હેાય અથવા એક જ જીવને અમુક કાળે હૃદયમાં હોય અને અચુક કાળે ઉથમાં ન હેાય તે ધ્રુવેદથી પંચાણુ પ્રકૃ તિઓ છે, જેમ દેવને ધ્રુવતિના ઉદ્ભય હાય છે પણુ મનુષ્યને તેના ઉય નથી હેતુ માટે દેવગત્યાદિ કેટલીક પ્રકૃતિ એવી છે કે અમુક જીવને હૃદયમાં હોય છ અને અમુક જીવને ઉદયમાં નથી હતી ત્યારે સાતાવેનીયાર્દિક કેટલીક પ્રકૃતિ એવી છે કે એક જ જીવતે અમુક કાળે ઉદયમાં હાય છે અને અમુક કાળે ઉદયમાં નથી દેતી માટે આ સઘળી પ્રશ્નતિએ અશ્રુવાયી કહેવાય છે.
પાતાથી ઢાંકવા લાયક જે ચુજી જેટલેા હોય તે ગુણુને સધા જ ઢાંકે તે સર્વઘાતી ૨૦ પ્રકૃતિ છે અને ઉદયની અપેક્ષાએ ગણીએ તે મિશ્રમેહનીય સહિત ૨૧ છે તે પ્રમાણે-કૈવલજ્ઞાનાવરણીય, દેવલદેશનાવરણીય, પ્રથમના ભાર કષાય, મિથ્યાત્વમેહનીય, પાંચનિદ્રા અને મિશ્રમેાહનીય.
કૈવલજ્ઞાનાવરણીય અને દેવલદેશનાવરણીય પાતાથી ઢાંકવા લાયક અનુક્રમે જે કેવલજ્ઞાન શુશુ છે તેને સર્વથા જ ઢાંકે છે.
અનંતાનુમથી તથા મિથ્યાત્વ અને મિશ્રમેહનીય પોતાથી ઢાંકવા લાયક સમ્યક્ત્વગુણને, અપ્રત્યાખ્યાનીય કષાય અને પ્રત્યાખ્યાનાવરણુ કષાય પોતાથી ઢાંકવા લાયક અનુક્રમે દેશવિ - રતિ અને સવિરતિરૂપ ચારિત્રગુણને સર્વથા જ ઢાંકે છે માટે આ સઘળી પ્રકૃતિએ સર્વ જ્ઞાતી છે, જો કે નિદ્રાપ્ચક સંપૂર્ણ દર્શન ધિના એક દેશ રૂપ નગુણુ કે જે ચક્ષુ-અચઢ