________________
ટીકાનુવાદ સહિત
૩૧
સમ્યકૃત માહનીય, મિશ્ર મેાહનીય, તી' કર નામ અને ઉત્તર ગુણુની પ્રાપ્તિ થયા પછી જ સત્તામાં આવે છે માટે તે પ્રતીત જ છે અને શેષ વૈક્રિયષટ્કાર્ત્તિ પ્રકૃતિએ ઉત્તર ગુણની પ્રાપ્તિ થયા પહેલાં પણ નિર તર સત્તામાં હોય એ કઈ નિયમ નથી. માટે તેએની પણુ અશ્રુ સત્તા છે. ૫૪
આહારકદ્ધિક એ પ્રકૃતિએ પ્રકૃતિષેાની ધ્રુવ સત્તા
: અહિં જે પ્રકૃત્તિઓનુ સ્વરૂપ હવે પછી કહેવાશે તેનુ પ્રતિપાદન કરનારી અન્યની અના: વેલી એ દ્વાર ગાથા છે, તે મતિજીવાને સુખપૂર્વક જ્ઞાન થવામાં કારણ હોવાથી તે એ ‘ ગાથા પણ અહિં લખે છે—
'अणुदय उदओभयबंधणीउ उभबंधउदयवोच्छेया । संतरउभय निरंतरबंधा उदकमुकोसा ||१||
अणुदय संकम जेट्टा उदएणुदर य बंधउक्कोसा । उदयानुदयवईओ तितितिचउदुहा उ सव्वाओ ||२॥
અથ—અનુયાધિ, ક્રયધિ અને ઉભયમાધિ સમક, ક્રમપૂર્વક અને ઉત્ક્રમથી બંધાય જેએનેા વિચ્છેદ થાય છે તે. સાંતર, ઉભય અને નિરંતરમધિ. ઉદય સ‘ક્રમાત્કૃષ્ટ, અનુ થ સંક્રમેત્કૃષ્ટ, ઉય બ ધોત્કૃષ્ટ અને અનુયમ ધૃત્કૃષ્ટ અને અનુયવતી એમ સઘળી પ્રકૃતિ અનુક્રમે ત્રણ, ત્રણ, ત્રણ, ચાર અને એ પ્રકારે છે.
ટીકાનુ૦—કમ પ્રકૃતિએ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે—સ્વાતુયમંત્રિ, સ્વાદયમ ધિ અને ઉભયઅધિ. તેમાં પેાતાના ઉદય ન હોય ત્યારે જ જેએાનેા બંધ થતે હોય તે સ્વાનુયઅત્રિ, પેાતાના ઉદય છતાં જ જેએના બધ થતા હોય તે સ્વાયમધિ અને પેાતાને ઉદય હાય કે ન હેાય છતાં જે પ્રકૃતિએ બધાતી હેાય તે ઉભયાધિ કહેવાય.
વળી પણ ક્રમ પ્રકૃતિએ ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે—સમકન્યચ્છિદ્યમાનમ યાક્રયા, ક્રમવ્યવચ્છિદ્યમાનખ ધાયા અને ઉત્ક્રમન્યચ્છિદ્યમાનળ ધાયા. તેમાં જે કર્મ પ્રકૃત્તિને ખ ધ અને ઉદય સાથે જ થતા હોય તેએ સમકવ્યવચ્છિમનમધાયા, પહેલા બન્ધ અને પછી ઉદય એમ ક્રમપૂર્વક જેઓને ખંધ ઉદય વિચ્છિન્ન થતા હોય તે ક્રમવ્યવચ્છિદ્યમાનછ પેઢયા અને પહેલા ઉદય અને પછી મધ એ પ્રમાણે ઉત્ક્રમથી જેઓના અંધ ઉડ્ડય જતે ડાય તે ઉત્ક્રમવ્યઘિમાનબ ધેાદયા કહેવાય. આ ત્રણે પ્રકારની પ્રકૃતિને ગાથામાં મૂકેલ ઉલ્સ, અધ અને ઉદય એ શબ્દ વડે ક્રમપૂર્વક ગ્રહણ કરેલ છે.
૪૭
१ अनुदयोदयो भयवन्धन्यः उभयमन्धोदयव्युच्छेदाः । सान्तरोभयनिरन्तर बन्धिन्य उदयसक्रमोत्कृष्टाः ॥ १ ॥
अनुदयसक्रमज्येष्ठो उदयानुदययोश्च बन्धोत्कृष्टः । उदयानुदयवत्यः तिस्रः तिस्रः तिस्रः चतस्रः द्विविधाश्च सर्वाः ॥ २ ॥