________________
૩૧૭ ટીકાનુવાદ સહિત
___ ओरालियाइयाणं संघाया बंधणाणि य सजोगे। . . औदारिकादीनां संघाताः बन्धनानि च स्वयोगे।
અથ– ઔદ્યારિકાદિ શરીરના સંઘાતને અને બંધને પિતા-પિતાના એગ્ય યુગના ચાગે થાય છે.
ટીકાનુ—-ઔદારિક, વયિ, આહારક, તેજસ, અને કામણ શરીરને તિપિતાના પેશ્ય પુદ્ગલ સાથે વેગ થાય ત્યારે તેને સંઘાત અને બંધન થાય છે. પર પુદગલે સાથે ગ ' છતાં તેની વિવલા થતી નહિ હોવાથી સંઘાત કે બંધન થતા નથી.
તાપથ આ પ્રમાણે છે કે ઔદ્યારિકાદિ પુદગલેને પર–તૈજસાદિ પુદગલ સાથે " સંગ થાય છે, અને સંગ એજ અહિં બંધન કહેવાય છે. બંધન સંઘાત સિવાય થતું
નથી, “અસહિત યુગલને બધ થતું નથી એ ન્યાય છે માટે તે પણ પર પુદગલે ક સાથે થતા સયાગની અહિં વિવેક્ષા કરતા નથી માટે પાંચ જ બંધન અને પાંચ જ સંઘાતન ' થાય છે.
દારિકાદિ પુદગલેને પગલે સાથે જેમ ગ થાય છે તેમ બીજા વૈજયાદિ પુદગલે સાથે પણ વેગ થાય છે. તે ચાગની વિવક્ષા કરી શિવશર્મસુરિઆદિ આચાર્યોએ • પંદર બંધન માન્યા છે. અને તે ચોગની અવિવક્ષા કરી માત્ર રવ રવ ચોગ્ય પગલે સાથેના ચોગની જ વિવક્ષા કરી આ આચાર્ય મહારાજે પાંચ બંધન માન્યા છે.
પ્રશ્ન–જેઓ પંદર બંધન માને છે તેમના મતે “અસંહત પુદગલે બંધ થતું નથી.' એ ન્યાય હેવાથી સંઘતને પણ પંદર લેવાં જોઈએ, કેમકે જેવા જેવા પ્રકારને પુર ગને પિંડ થાય તે પ્રમાણે તેનું બંધન થાય. હવે પંદર માનવામાં આવે તે પૂર્વોપર વિરાધ કેમ ન આવે? કેમકે સંધાતને તે કઈ પદર માનતા જ નથી. સઘળા આચાર્યો -પાંચ જ માને છે. ઉત્તર–
ઉક્ત છેષ ઘટતે નથી કારણ કે તેઓએ સંઘાતનનું લક્ષણ જ બીજું કર્યું છે. સંઘાતન નામકર્મના લક્ષનું તેઓ આ પ્રમાણે વર્ણન કરે છે–
માત્ર પુદગલની સંહતિ-સમૂહ થવામાં સંઘાતન નામક હેતુ નથી, કારણ કે સમૂહ -તે ગ્રહણ માત્રથી જ સિદ્ધ છે, તેથી માત્ર સંહતિમાં હેતુભૂત સંઘાત નામકર્મ માનવાની આવશ્યક્તા નથી, પરંતુ ઔદારિકાદિ શરીરની રચનાને અનુસરી સધાત વિશેષ-પિંડ વિશેષ તે તે પુદગલની રચના વિશેષ થવામાં સંઘાત નામકર્મ નિમિત્ત છે. અને રચના તે ઔદારિક, ક્રિય, આહારક, તેજસ, અથવા કામણ વગણાના યુગની જ થાય છે. કારણ કે -જગતમાં ઔદ્યારિકાદિ શરીર એગ્ય પુદગલે છે, અને તેના હેતુભૂત દારિકાદિ નામક છે. ઔદારિક તેજસ વગણ, કે ઔદારિક કામણ વગેરણાદિ નથી તેમજ તેના હેતુભૂત -દારિક તિજ સ નામકર્મ આદિ કર્મ પણ નથી, જેથી તેવા પ્રકારની વર્ગણ ગ્રહણ કરી