________________
૨૬૮
પંચસંગ્રહ-દ્વિતીયકાર ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી ન થાય માટે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત પ્રમાણુ ઉત્પત્તિ આશ્રયી વિરહકાળ છે.
૨નપ્રભા આદિ પ્રત્યેક નરકમાં ઉત્પત્તિ આશ્રયી અનુક્રમે ચોવીશ મુહૂર, સાત દિવસ, પંદર દિવસ, એક માસ, બે માસ, ચાર માસ અને છ માસ ઉઠ્ઠણ વિરહકાળ છે.
વિકલેન્દ્રિય અને અગ્નિ-પંચેન્દ્રિય તિર્યંચમાં અંતમુહૂર્ત અને ગજ તિચિમાં આર મુહૂર્ત પ્રમાણે ઉત્કૃષ્ટ વિરહકાળ છે.
ગર્ભજ મનુષ્યમાં બાર મુહૂર્ત અને સમૃમિ મનુષ્યમાં વીશ મુહુત પ્રમાણ ઉત્કૃષ્ટ વિરહકાળ છે.
સામાન્યથી સર્વ દેવામાં ઉત્પત્તિ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહકાળ બાર મુહુર્ત પ્રમાણ છે. દશે પ્રકારના ભવનપતિ, આ પ્રકારના યંતર તથા વાણવ્યતર, પાંચ પ્રકારના જયેતિષીએ, સૌધર્મ તથા ઈશાન દેવલોકમાં પ્રત્યેકને જુદા જુદે ઉત્કૃષ્ટથી વિરહાકાળ ચોવીશ મુહૂર પ્રમાણ છે.
સનસ્કુમારમાં નવ દિવસ વિશ મુહુર્ત, મહેન્દ્રમાં બાર દિવસ દશ મુહૂત, બ્રહ્મકલ્પમાં સાડા બાવીશ દિવસ, લાન્તકમાં પીસ્તાલીશ, મહાશુકમાં એંશી અને સહસારમાં સે દિવસને ઉત્કૃષ્ટ વિરહકાળ છે. - આનત-પ્રાણતમાં વર્ષથી ન્યૂન એવા સંખ્યાત માસ અને આરણ-અમૃતમાં સૌથી જૂન. એવા સંખ્યાત વર્ષ પ્રમાણ ઉત્કૃષ્ટ વિરહાકાળ છે, પરંતુ આનત કરતાં પ્રાણતમાં અને આરણ કરતાં અચૂતમાં વિરહકાળ વધારે સમજો.
પ્રથમની ત્રણ ગ્રેવેયકમાં હજારથી ઓછાં એવા સંખ્યાતા સે વર્ષ, મધ્યમની ત્રણ પ્રવેયકમાં લાખથી ચૂત એવાં સંખ્યાતાં હજાર વર્ષ અને ઉપરની ત્રણ પ્રવેયકમાં ક્રેડથી ઓછાં એવા સંખ્યામાં લાખ વર્ષ પ્રમાણે ઉત્કૃષ્ટ વિરહ કાળ છે.
વિજ્યાદિ ચાર અનુત્તરમાં પોપમને અસંખ્યાત ભાગ અને સર્વાસિદ્ધ વિમાનમાં સખ્યાતમા ભાગ પ્રમાણુ ઉત્કૃષ્ટ વિરહ કાળ છે.
ઉપરાત સર્વ જમાં ઉત્પત્તિ આશ્રયી જઘન્ય વિરહકાળ એક સમય છે શેષ જીવેમાં ઉત્પત્તિ આશ્રયી વિરહકાળ નથી.
હવે એક જીવ આશ્રયી અન્તર કહે છે.
કોઈ પણ એક જીવ વસપણાને ત્યાગ કરી જ્યાં સુધી ફરીથી ત્રાસપણું પ્રાપ્ત કરે નહિ ત્યાં સુધી કાળ ત્રસનું અત્તર કહેવાય.
અહિં ત્રસાદિ ભાવના પ્રતિપક્ષી સ્થાવરાદિ ભાવની જેટલી સ્વકાસ્થિતિ હોય તેટલા કાળ પ્રમાણ ત્રસાદિ ભાવતું અન્તર થાય.