________________
ચીકવાદ સહિત, * આ પ્રમાણે સવિસ્તર કાળદ્વાર કહ્યું છે, હવે અતિરસ્કાર કહે છે– , गब्भयतिरिमणुसुरनारयाण विरहो मुहुत बारसगं । .. मुच्छिमनराण चेउवीस विगले अमणाण अंतमुहू ॥१७॥ , , શનિમિનુગપુનાશri fat film દ્વારા . संमूच्छिमनराणां चतुर्विंशतिः विकलामनस्कानामन्तर्मुहूर्तम् ॥१७॥ - –ગજ તિય ચ મનુષ્ય દેવ અને નારદ્ધને વિરહકાળ બાર મુહૂર્ત, સંમૂપિચ્છમ મનુષ્યને શિવસ સુહૂર, અને વિકલેન્દ્રિય તથા અશિપથિને વિરહ અતમુહૂતને છે.
કાનુડ-નિરતર ઉત્પન્ન થતા ગજ તિર્યંચ, ગર્ભજ મનુષ્ય, દેવતા અને નારકોને ઉષાદ આયી ઉત્કૃષ્ટ વિરહકાળ બાર મુહુર્ત છે. એટલે કે ગજ તિય"ચ અને ગજ મનુષ્યમાં ગજતિથર અને મનુષ્યરૂપે કોઈપણ જીવ ઉન્ન ન થાય તો તેના વિહેકાળ -જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહુર્ત છે, ત્યારપછી તેમાં કોઈ ને કોઈ જીવ અવશ્ય ઉત્પન્ન થાય જ છે,
કહ્યું છે કે હે પ્રભે ! ગજતિ પંચેન્દ્રિય ઉત્પા આશ્રયી ટેલ વિરહકાળ કહો છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહુર્ત કહ્યો છે.
એ પ્રમાણે ગજ મનુષ્યના સંબંધમાં પ્રશ્નનો ઉત્તર આપેલ છે. હે ગૌતમ! જઘન્ય એક સમય ઉતર ભાર મુહૂર્ત વિહકાળ કહ્યો છે.'
ભવનપતિ આહિની વિરક્ષા કર્યા વિના સામાન્યત: દેવગતિમાં ઉત્પન્ન થતા તેના ઉત્પાદ આશયી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહુ વિરહકાળ છે.
કહ્યું છે કે હે પ્ર. દેવગતિમાં ઉપાઠ આશ્રયી કેટલે વિરહકાળ કહ્યો છે ? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહુર્ત વિરહકાળ કહ્યો છે.'
દેવગતિમાં કોઈ પણ જીવ ઉત્પન્ન ન થાય તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાસુહૂર્ત પર્વત ઉત્પન્ન ન થાય, ત્યારપછી ભવનપતિ આદિ કોઈ ભેદમાં કેઇ ને કોઇ જીવ આવી -હવન્ન થાય જ.
હવે જો દેવગતિમાં અસુરકુમાદિ જુદા જુદા ક્ષે આશ્રયી વિચાર કરીએ તે ઉત્પત્તિ આશયી અંતર આ પ્રમાણે જાણવું–
અસુરકુમારે, નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુસ્કુમાર, વાયુકુમાર, અગ્નિકુમાર, રતનિતકુમાર, ઉદધિકુમાર, દ્વિપકુમાર ફિકમાર, એમ પ્રત્યેક ભવનપતિ, દરેક ક્ષેતવાળા વ્યતિરે દરેક દવાળા તિષ્ક, સૌધર્મ અને ઈશાન એ સઘળા લેટવાળા દેવેમાં ઉત્પન્ન થતા દેવે આશ્રયી જઘન્ય એક સમય, અને ઉર વીસ મુહુ વિરહકાળ છે. '