________________
પચાસગ્રહ-દ્વિતીય
અધિક ઘટતે નથી. કારણ કે પૂર્વકેટિથી અધિક આયુવાળા યુગલિયા હેય- છે, તેઓને તે વિરતિના પરિણામ જ થતા નથીતેને માત્ર ચાર જ ગુણસ્થાનક હોય છે.
ઉપર કહ્યું કે પ્રસવ થયા પછી આઠ વર્ષ પર્વત છાસવા દેશથી અથવા સર્વથી વિરતિ પરિણામ થતા નથી. ત્યારપછી જ થાય છે, તેથી ભગવાન વજાવામિના વિષયમાં. દેષને પ્રસંગ આવશે. કારણ કે ભગવાન વટવામિએ છ માસની ઉમરમાંજ ભાવથી સવ સાવવિરતિ પ્રાપ્ત કરી છે, એમ શાસ્ત્રમાં સભંળાય છે. સૂત્રમાં કહ્યું છે કે
છ માસની ઉંમરવાળા ષડુ જીવનિકાયમાં પ્રથનવાળા, માતાસહિત ભગવાન વાવામિને
આ પ્રમાણે હોવાથી પૂવાત નિયમમાં આવેલા વિરોધના જવાબમાં કહે છે કે તમે જે કહ્યું તે સત્ય છે. પરંતુ ભગવાન વાસ્વામિને બાલ્યાવસ્થામાં પણ ભાવથી ચારિત્રની પ્રાપ્તિ આશ્ચર્યરૂપ છે, અને આવી રીતે ચારિત્રની પ્રાપ્તિ કદાચિકી-કેઈ વખતેજ થનારી હોય છે માટે અહિં કોઈ દેવ નથી,
વળી શંકા કરે છે કે-ભગવાન વારંવામિને બાથાવસ્થામાં પણ ભાવથી ચાત્રિની પ્રાપ્તિ થઈ તેવી ચારિત્રની પ્રાપ્તિ કેઈક વખતજ થનારી હોય છે એમ તમે શી રીતે જાણે છે? તેના ઉત્તરમાં કહે છે–પૂર્વાચાર્ય મહારાજના વ્યાખ્યાન અમે જાણીએ છીએ કે, ભગવાન વજીસ્વામિને ચારિત્રની પ્રાપ્તિ આશ્ચર્યભૂત છે.
પંચવરત ગ્રંથમાં જ્યાં પ્રજ્યાની પ્રાપ્તિ કાળના નિયમને વિચાર કર્યો છે ત્યાં કહ્યું છે -" तयहो परिहवखे, न चरणमावोवि पायमेएसि । आइच भावकहर्ग सुत्तं पुण होइ नायव्वं શા એ ગાથાની વ્યાપ્પા
આઠ વરસની નીચેની ઉમરવાળા મનુષ્યો પરિભવનું ક્ષેત્ર હોય છે. બાલ્યાવસ્થા હોવીથી જે તે વડે પરિભવને પ્રાપ્ત થાય છે-જે તે વડે દબાઈ જાય છે. તથા ચારિત્રને પરિણામ પણ આઠ વરસથી નીચેની ઉમરવાળાને પ્રયા થતું નથી. .
વળી સિંઘ ઇસુ જ માર મક્રિય કરે” એ પ્રકારનું શાસ્ત્રમાં જે સૂત્ર કહ્યું છે તે તે કોઈ કાળેજ થનાર ભાવેને કથન કરનારું છે. તે હેતુથી આઠ વરસની નીચેની ઉંમરવાળાને તેઓ પરિભવનું સ્થાન લેવાથી તથા તેને ચારિત્ર પરિણામ થતું નહિ હેવાથી. દીક્ષા અપાતી નથી. ” ૪૩ 4 . • હવે પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકને એક જીવ આપી કાળ કહે છે- ',
समयाओं अंतमुहं पमत्त अपमत्तयं भयंति मुणी! . देसूण पुवकोडिं अन्नोन्नं चिहि भयंता ॥ १४ ॥ . સમયાન્તર પ્રમાણમાં મનને મન ,
વૈોનાં પૂર્વ દિમાન્યો રિકન્તિ મનના છ •